________________
११०५
अनेकान्तजयपताका
(પગ્નમ:
प्रतिपत्तिरेव च तत्त्वतः अग्निप्रतिभासप्रतिपत्तिः । इति न कारणात् कार्यानुमानापत्तिः । (२५६) एतदप्यसत्, प्रतीतिबाधितत्वात् । न वै धूमप्रतिभासादुक्तलक्षणा कारणप्रतिपत्तिः, तथाऽननुभवात्, तदुत्तरकालमेव क्वचित् अग्निप्रतिभासानुभूतेः। (२५७)
... ... ત્યારથી तस्य । इति-एवं कार्यादेव कारणानुमानम् । तत्त्वतः तद्योग्यताप्रतिपत्तिरेव च-विवक्षितकारणयोग्यताप्रतिपत्तिरेव च तत्त्वतोऽग्निप्रतिभासप्रतिपत्तिः । इति-एवं न कारणात् कार्यानुमानापत्तिः इति । एवं पराभिप्रायमाशङ्कयाह-एतदप्यसत्-अशोभनम् । कुत इत्याह-प्रतीतिबाधितत्वात् । एतदेवाह-न वै धूमप्रतिभासात्-अधिकृतात् उक्तलक्षणा योग्यतासचिवा कारणप्रतिपत्तिः । कुत इत्याह-तथाऽननुभवात् । न हि तदा तद्योग्यतानुभवः, अग्निप्रति
- અનેકાંતરશ્મિ જ જ કારણનું અનુમાન થયું. કારણ કે તેમાં, ધૂમપ્રતિભાસ દ્વારા, કારણની જ યોગ્યતાનો બોધ કરાયો છે અને એ કારણની યોગ્યતાનો બોધ; એ જ પરમાર્થથી અગ્નિનિર્માસનો બોધ છે. એટલે અમારે, કારણથી કાર્યનું અનુમાન નહીં માનવું પડે. (અને લિંગની નિયત સંખ્યા પણ યથાર્થ રહેશે.)
ભાવાર્થ: બંને પ્રતિભાસો અનગ્નિનિર્માસને આધીન છે. એટલે અનગ્નિનિર્માસમાં, બંને પ્રતિભાસને ઉત્પન્ન કરવાની યોગ્યતા રહેલી છે અને એ યોગ્યતા તેનો ધર્મ છે. હવે કાર્યરૂપ ધૂમનિર્ભાસથી, જયારે કારણરૂપ અનગ્નિનિર્માસનું અનુમાન થાય, ત્યારે તે અનગ્નિનિર્માસથી અભિન્ન; “અગ્નિનિર્ભસજનનયોગ્યતા'રૂપ ધર્મનું પણ અનુમાન થાય છે. (બસ, આ અનુમાન; એ જ અગ્નિનિર્માસનું અનુમાન સમજવું.) એટલે અહીં કાર્ય દ્વારા જ, કારણ અને તેના ધર્મનું અનુમાન થાય છે. અહીં જે અગ્નિનિર્ભાસજનનયોગ્યતાનું અનુમાન કરાયું, તે પણ કારણની જ યોગ્યતાનું અનુમાન છે. એટલે અહીં કાર્યલિંગક જ અનુમાન થયું.) તેથી તમે જે કારણલિંગક અનુમાન માનવાની આપત્તિ આપી, તે હવે નહીં આવે. (કારણ કે ઉપરોક્ત રીતે, કાર્યલિંગક અનુમાનથી જ બધું સંગત થઈ જાય છે.) (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધના અભિપ્રાયનું ઉમૂલન કરવા કહે છે )
બૌદ્ધ-અભિપ્રાયનું ઉન્મેલન * (૨પ૬) ઉત્તરપક્ષ : (સ્યાદ્વાદી :) તમારી આ વાત પણ અશોભન જણાઈ આવે છે. કારણ કે તે વાત પ્રતીતિથી બાધિત છે. તે આ રીતે -
ધૂમપ્રતિભાસથી, જયારે પોતાના (અનગ્નિનિર્માસરૂપ) કારણનો બોધ થાય, ત્યારે તેનો યોગ્યતાપૂર્વક (=અગ્નિનિર્ભસજનનયોગ્યતાપૂર્વક) બોધ કદી થતો નથી. તેનું કારણ એ કે, તે વખતે તેમાં રહેલી યોગ્યતાનો (=અગ્નિનિર્ભસજનનયોગ્યતાનો) અનુભવ કોઈને થતો નથી.
१. पूर्वमुद्रिते 'प्रतिपत्तिरेव च तत्त्वतोऽग्निप्रतिभास' इति पङ्क्तिलृप्ता, अत्र तु H-प्रतानुसारेण पूर्तिः कृता ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org