________________
*
**
९६५ अनेकान्तजयपताका
(પઝમ: इति चिन्त्यतां देशनादेविषयः, (११५) यथा कथञ्चित् तदवगमे कः खलु तथैवार्थे
વ્યારા . ज्ञानान्तराज्ञानप्रसङ्गात् । एवं च ज्ञानान्तराज्ञाने सति न सन्तानान्तरावगम इति-एवं चिन्त्यतां देशनादेविषयः, देशनाज्ञानस्य प्रवृत्त्यादिज्ञानस्य चेत्यर्थः । यथा कथञ्चित्-तत्स्वभावत्वादिना
એક અનેકાંતરશ્મિ . હોવામાં કોઈ અસંગતિ નથી...
પ્રશ્ન: જ્ઞપ્તિ એટલે ?
ઉત્તરઃ ઘટાદિ પદાર્થ જ્ઞાયમાન છે, જણાય છે, એટલે તેઓમાં જ્ઞાયમાનવ નામનો ધર્મ રહેલો છે... આવો ઘટાદિ સાથે પ્રતિબદ્ધ જ્ઞાયમાનત્વ ધર્મ જ જ્ઞપ્તિ છે...
એટલે તે જ્ઞપ્તિરૂપે પદાર્થનું ગ્રહણ કરવામાં આવે, તો તે જ્ઞાનસ્વરૂપવેદી જ્ઞાન દ્વારા, પોતાથી અતિરિક્ત અર્થનું ગ્રહણ પણ સંગત જ છે...
(૧૧૪) બૌદ્ધઃ જો તે જ્ઞાન દ્વારા, પોતાના સ્વસ્વરૂપથી અતિરિક્તનું વેદન ન માનીએ તો?
સ્યાદ્વાદી : તો તો પોતાનાં જ્ઞાનસ્વરૂપથી અલગ એવાં બીજા વ્યક્તિનાં જ્ઞાનનું પણ વેદનઅવગમ નહીં થાય...
પ્રશ્ન: બીજાના જ્ઞાનનો અવગમ ન થાય તો શું વાંધો?
ઉત્તરઃ વાંધો એ જ કે, ચૈત્રાદિ બીજી સંતાન-વ્યક્તિઓનાં જ્ઞાનનો બોધ નહીં થાય અને તો સામેવાળા વ્યક્તિની મનઃસ્થિતિ જાણ્યા વિના, દેશના અને પ્રવૃત્તિજ્ઞાન પણ શી રીતે ઘટશે?
આ બધું એકવાર શાંતિથી વિચારો...
તાત્પર્ય એ કે, (૧) જે વ્યક્તિને ઉપદેશ અપાય, અને (૨) જે વસ્તુનો ઉપદેશ અપાય - તે બેનું જ્ઞાન થયે જ દેશનાની પ્રવૃત્તિ થાય છે... (સ્પષ્ટ વાત છે કે, દેશના માટે વસ્તુનો બોધ અને સામેવાળાની મનઃસ્થિતિનું જ્ઞાન હોવું જરૂરી છે...) પણ હવે જો તમારા મતે જ્ઞાનથી અતિરિક્ત
- વિવરમ્
.... ज्ञानसत्तयैव ज्ञायमानाकारैकत्वपरिणत्येत्यर्थः, परिच्छिनत्ति, तथैव यदि बाह्यमर्थं परिच्छिन्द्यात्, स्यात् तदाऽयं भवदुक्तो दोष: । यदा तु ज्ञप्त्या घटादिपदार्थप्रतिबद्धज्ञायमानत्वधर्मलक्षणया अर्थपरिच्छेदं करोति ज्ञानं, तदोपपद्यत एव स्वात्मवेदिनोऽपि तस्य बाह्यार्थवेदनमिति ।।।
46. देशनाज्ञानस्य प्रवृत्त्यादिज्ञानस्य चेति । देशनायां ज्ञानं देशनाज्ञानं कथं कस्य यद् भवति तद्धि यस्मै च दिश्यते यच्च दिश्यते तयोर्ज्ञाने सति सम्भवति । यदा तु ज्ञानं सन्तानान्तरावगमं प्रति
૨. ‘તથા' તિ -પતિ:. ૨. “તત્તત્ત્વમાd૦' રૂતિ ટુ-પ4િ: રૂ. “તેત્વર્થ:' રૂતિ --પ4િ: ૪. “દ્રિ વા સ્વમર્થ” ત -પઢિ: ૧. “પરિચ્છન્ચા ચાત્' કૃતિ ર-૬. “યાનુzત્યા' રૂતિ -પઢિ: ૭. “જ્ઞાનસ્થ વેત' કૃતિ -પ4િ: . ૮. ‘થયJ ય ત -પ4િ:, ચ-પાડતું ‘થય સ્વયદ્ધવદ્ધિ તદ્ધિવચ્ચેવ હિતે' | . પૂર્વમુદ્રિતે તુ “દ્ધિ' રૂત્યશુદ્ધપાઠ:, સત્ર 1 N-પ્રતાનુસારેગા શુદ્ધિઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org