________________
થિવાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
९६४ इति बोधस्याविशेषतः सुप्तकल्पत्वमसिद्धम्, अर्थक्षयोपशमसन्निधानजस्योक्तवद् વૈશિષ્ટસિરિતિ
(११३) स्यादेतदेवमप्यात्ममात्रवेदिना व्यतिरिक्तवेदनमयुक्तमेव ।सत्यमयुक्तं तद्वत् तद्भावेन, न पुनर्जप्त्या, ज्ञानान्तराज्ञानप्रसङ्गात् । (११४) एवं च न सन्तानान्तरावगम
જ વ્યારા
. प्रत्यासत्तेः कारणात् सनिबन्धनत्वात् । इति-एवं बोधस्याविशेषतः सुप्तकल्पत्वमसिद्धम्, अर्थक्षयोपशमसन्निधानजस्य एव उक्तवत्-यथोक्तं तथा वैशिष्ट्यसिद्धेरिति ॥
स्यादेतदेवमपि-उक्तनीत्या आत्ममात्रवेदिना, ज्ञानेनेति प्रक्रमः, व्यतिरिक्तवेदनमयुक्तमेव, व्यतिरिक्तश्चार्थ इति हृदयम् । एतदाशङ्याह-सत्यमयुक्तम् । कथमित्याह-तद्वत्ज्ञानवत् तद्भावेन-ज्ञानसत्तयैव, न पुनर्जप्त्या-ज्ञानेन । अयुक्तं व्यतिरिक्तवेदनम् । कुत इत्याह
અનેકાંતરશ્મિ (આશય એ કે, જ્ઞાન સર્વત્ર અવિશિષ્ટ હોય તો તેમાં વિશિષ્ટ અર્થ જ વિષય ન બની શકે, પણ સ્વભાવભેદના કારણે, પ્રતિનિયત કર્મવ્યવસ્થા ઉપપન્ન થાય છે. તેથી પ્રત્યાત્તિ (પટજ્ઞાનં પદમાં ઘટ અને જ્ઞાનની પ્રત્યાસત્તિ) સકારણ છે...)
તેથી તમારું જે કહેવું છે કે - “બધા પદાર્થો વિશે અવિશેષ હોવાથી, બોધમાત્ર તો સુખઉન્મત્ત જેવો છે” - તે વાત પણ સિદ્ધ થતી નથી, કારણ કે બોધ કંઈ સર્વ પદાર્થ વિશે અવિશેષ નથી, પણ (૧) પદાર્થ, અને (૨) ક્ષયોપશમનાં સંનિધાનથી થયેલ બોધની, ઉપરોક્ત રીતે પ્રતિનિયત અર્થગ્રહણ કરવારૂપ વિશિષ્ટતા સિદ્ધ જ છે... આવા પ્રતિનિયત અર્થગ્રાહી વિજ્ઞાનને સુખં કહેવું ઉચિત નથી..
1 - અર્થગ્રહણ ન માનવામાં પુષ્કળ દોષો : (૧૧૩) બૌદ્ધઃ જ્ઞાન તો માત્ર સ્વસ્વરૂપનું જ સંવેદન કરનાર છે, જ્યારે અર્થ તો સ્વરૂપથી જુદો છે, તો તેવા અર્થનું સંવેદન, જ્ઞાન દ્વારા થવું બિલકુલ યુક્ત નથી.
સ્યાદ્વાદી: હા, તમારી વાત એકદમ સાચી છે, કારણ કે જ્ઞાન જેમ જ્ઞાનસત્તારૂપે (=જ્ઞાયમાન એવો જે આકાર જ્ઞાન, તે જ જ્ઞાનસત્તા, તે રૂપે.) પોતાના સ્વરૂપને જાણે છે, તેમ જ તે રૂપે બાહ્યર્થને પણ જાણે એ વાત તો અયુક્ત જ છે. એટલે એ રૂપે તો બાધાર્થનું ગ્રહણ અસંગત જ છે...
(આશય એ કે, જ્ઞાનનું વદન થાય ત્યાં કર્તા, કર્મ અને કરણ ત્રણે એક બને. જ્ઞાન જ જ્ઞાનને જાણે, તે રૂપે તે અર્થને જાણતો નથી, પણ અર્થને જાણવામાં જ્ઞાન કરણ બને...) પણ જ્ઞાન તે જ્ઞપ્તિરૂપે તો બાધાર્થનું ગ્રહણ કરે જ છે, એટલે જ્ઞપ્તિરૂપે તો બાહ્યર્થનો બોધ
વિવરમ્ . 45. તદ્વ-જ્ઞાનવત્ તદ્દાન-જ્ઞાનસત્તવૈવ, ન પુનતિ | પથહિ-જ્ઞાને સ્વીત્માનં તદ્દાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org