________________
९६३ अनेकान्तजयपताका
(પશ્ચમ: इति कथं प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः? निबन्धनोपपत्तेः, तयोरेव तत्स्वभावत्वेन तच्छक्तिविशेषभावादिति ।(११२) यद् यद् ग्रहणशक्तिमत् तदेव तद्ग्राहकमितरदेव च तद्ग्राह्यमिति न तत्सत्तामात्रस्य सर्वत्राविशेषः तत्तथास्वभावत्वेन प्रत्यासत्तेः सनिबन्धनत्वात् ।
..................... વ્યાહ્યા ........................ .... अर्थग्रहणशक्तिः स्वगतैवाऽर्थाकारस्तदा न तदाकारत्वाभावः-अर्थाकारत्वाभाव इति-एवं कथं प्रतिकर्मव्यवस्थाऽनुपपत्तिः ? किन्तूपपत्तिरेव । कथमित्याह-निबन्धनोपपत्तेः तदर्थग्रहणशक्तिरेव निबन्धनम् । एतदेवाह तयोरेवेत्यादिना तयोरेव, प्रक्रमात् ज्ञानार्थयोः तत्स्वभावत्वेन हेतुना तच्छक्तिविशेषभावात् तयोः-ज्ञानार्थयोः शक्तिविशेषभावात् । भावार्थमाह यद् यदित्यादिना । यज्ज्ञानं यद् ग्रहणशक्तिमत् नीलाद्यपेक्षया तदेव-ज्ञानं तद्ग्राहकं-नीलादिग्राहकं इतरदेव च-नीलादि तद्ग्राह्य-तस्य-ज्ञानस्य विशिष्टस्यैव ग्राह्यमिति-एवं न तत्सत्तामात्रस्यज्ञानसत्तामात्रस्य । किमित्याह-सर्वत्राविशेषः, किन्तु विशेष एव । कथमित्याह-तत्तथास्वभावत्वेन तयोरेव-ज्ञानार्थयोविशिष्टयोस्तथास्वभावत्वेन-उक्तप्रकारप्रतिनियतस्वभावत्वेन हेतुना
અનેકાંતરશ્મિ .... ને પ્રતિનિયત વિષયવ્યવસ્થાની સંગતિ ન (૧૧૧) ઉપરોક્ત રીતે, જયારે વિજ્ઞાનની પોતામાં રહેલ અર્થગ્રહણશક્તિ અર્થાકારરૂપ હોય, ત્યારે તે વિજ્ઞાનમાં અર્થનો આકાર અસંગત નથી... તો પછી તેના પ્રતિનિયત વિષયની વ્યવસ્થા કેવી રીતે અસંગત કહેવાય? ન જ કહેવાય, કારણ કે નિમિત્તની નિબંધ સંગતિ છે...
ભાવ એ કે, વિજ્ઞાનમાં રહેલી અર્થગ્રહણશક્તિ જ ઘટાદિ પ્રતિનિયત પદાર્થને વિષય કરવામાં નિમિત્તભૂત બને છે. એટલે ઘટાદિ પ્રતિનિયત અર્થગ્રહણશક્તિને અનુસાર, તે વિજ્ઞાન, ઘટાદિ પ્રતિનિયત અર્થને જ ગ્રહણ કરે છે...
આ જ વાતને કહે છે –
જ્ઞાન અને અર્થનો તેવો સ્વભાવ જ હોવાથી, તે બેમાં પ્રતિનિયત એવી શક્તિવિશેષ રહેલી છે (કે જેના આધારે પ્રતિનિયત વિષય-વિષયીભાવ સંગત બને...)
(૧૧૨) ભાવાર્થ ઃ (૧) જે જ્ઞાન જે નીલાદિ પદાર્થને ગ્રહણ કરવાની શક્તિવાળું હોય, તે જ્ઞાન જ, તે નીલાદિ પદાર્થને ગ્રહણ કરનાર છે, અને (૨) તે નીલાદિ પદાર્થ, તે વિશિષ્ટ (તદર્થગ્રહણશક્તિવાળા) જ્ઞાનના જ ગ્રાહ્યરૂપ છે. તેથી પ્રતિનિયત વિષયવ્યવસ્થા અસંગત નથી.
આવી હકીકત હોય, ત્યારે જ્ઞાનની સત્તા સર્વત્ર (બધા પદાર્થો વિશે) અવિશેષ=સમાન ના કહેવાય, પણ પ્રતિનિયત પદાર્થ વિશે જ તેની સત્તા કહેવાય, કારણ કે વિશિષ્ટ એવા જ્ઞાન અને અર્થનો પ્રતિનિયત સ્વભાવ હોવાથી, યથાસંનિહિત પદાર્થની પ્રયાસત્તિ સનિબંધન છે..
૨. ‘તત્તત્સત્તા' કૃતિ -પટિ: I ૨. “સર્વથા વિરોધ: તત્તથા.' તિ -પાવ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org