SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ११२७ अनेकान्तजयपताका (ઝિમ: शास्त्रप्रणयनम् ? तदप्यसदेवेति । तदिदं विहारकक्षाप्रवेशनमित्यलमत्र निर्बन्धेन ॥ (२७६) किञ्चाद्वये बोधमात्रे तत्त्वे न भवापवर्गविशेष इति न युक्ता तत्तत्त्वकल्पना । कथं न विशेषो ग्राह्यादिप्रपञ्चवतो भवत्वात् तद्रहितस्य चापवर्गत्वादिति, न, વ્યાડ્યા . प्रणयनम् ? अस्ति चैतत् । अत्राह-तदप्यसदेवेति शास्त्रप्रणयनम् । एतदाशङ्कयाह-तदिदं विहारकक्षाप्रवेशनं सर्वापलापेन इत्यलमत्र निर्बन्धेन, दुःस्थितत्वादस्य ॥ अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्चाद्वये ग्राह्याकारादिरहिते बोधमात्रे तत्त्वे-वस्तुनि न भवापवर्गविशेष इति कृत्वा न युक्ता तत्तत्त्वकल्पना-अद्वयबोधमात्रतत्त्वकल्पना । अत्राहकथं न विशेषः, भवापवर्गयोरिति प्रक्रमः, ग्राह्यादिप्रपञ्चवतो बोधस्येति सामर्थ्यं भवत्वात्संसारत्वात् तद्रहितस्य-ग्राह्यादिप्रपञ्चरहितस्य चापवर्गत्वात्-मोक्षत्वादिति । एतदाशङ्कयाह અનેકાંતરશ્મિ કે, અનુમાનની પ્રરૂપણા જ અસત્ હોય, તો તેનું શાસ્ત્રથી પ્રણયન કરવાની જરૂર શું? બૌદ્ધઃ શાસ્ત્રપ્રણયન પણ પરમાર્થથી અસત્ જ છે. સ્યાદાદી : અરે ! (આ રીતે તો તમે શાસ્ત્રપ્રણયનનો પણ અપલાપ કરી દીધો અને) એ રીતે તો બધાનો અપલાપ કરી મૂકશો... આ તો તમારી, બધા વિચાર વિમર્શોને છોડીને, મઠના એક ખૂણામાં છુપાઈ જવાની મૂર્ખચેષ્ટા છે. નિષ્કર્ષ તેથી આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્રનું જ અસ્તિત્વ બિલકુલ માની શકાય નહીં... કારણ કે તેમાં, લોકપ્રસિદ્ધ વ્યવસ્થાઓનો વિલોપ થાય છે જ. (હવે ગ્રંથકારશ્રી, શુદ્ધ બોધમાત્રનું જ અસ્તિત્વ માનવામાં બીજી અનેક આપત્તિઓ બતાવીને, બાહ્યર્થની સચોટ સિદ્ધિ કરશે.) * જ્ઞાનાઢતમતે ભવ-અપવર્ગનો તફાવત અસંગત ને (૨૭૬) બીજી વાત, ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારદ્વયથી રહિત શુદ્ધ બોધમાત્રને જ પારમાર્થિક માનો, તો તો ભવ-અપવર્ગનો (સંસાર-મોક્ષનો) તફાવત પણ સંગત થશે નહીં. એટલે પણ તમારી (અદ્વય બોધમાત્રને જ પામાર્થિક માનવાની) કલ્પના યુક્તિયુક્ત નથી. જ્ઞાનાદ્વૈતવાદી : અરે ! ભવ-અપવર્ગનો તફાવત અસંગત કઈ રીતે ? (સંગત જ છે... જુઓ –) ગ્રાહ્ય-ગ્રાહકાદિ આકારના પ્રાંચવાળો બોધ એ જ સંસારરૂપ છે અને તે (ગ્રાહ્ય-ગ્રાહકાદિ પ્રપંચ) વિનાનો બોધ એ જ મોક્ષરૂપ છે. (આમ ભવ-મોક્ષની વ્યવસ્થા સંગત જ છે, તો અદ્ભય બોધમાત્ર વિવરમ્ ... 160. વિદારક્ષાપ્રવેશનમિતિ | સર્વવિઘીરપરાળ મવૈવોનપ્રવેશ ફચર્થ: II ••••••••••••• ૨. “વૈોળ' તિ -પતિ:.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy