________________
अधिकार: )
व्याख्या-विवरण- विवेचनसमन्विता
नानुमानानुमेयव्यवस्था । एतदप्यसत्, विचाराक्षमत्वात् । तथाहि - कोऽयं संव्यवहारः ? अन्यतोऽन्यप्रतिपत्तिः । (२७५ ) यद्येवं कथमद्वयं बोधमात्रं तत्त्वम् ? न सा परमार्थत इति । नस्त्येव तर्हि किं तदर्थमनुमानलक्षणप्ररूपणया ? अथ साऽप्यसती, कथं
*વ્યાબા
મેયવ્યવસ્થા । તવાશ ચાહ-તપ્યમંત્-ગશોમનમ્ । ત ત્યાહ-વિચારાક્ષમવાત્ । તવેવાઇ તથાહીત્યાવિના । તથાહિ-જોડ્યું સંવ્યવહારો નામ ? વં પૃષ્ટઃ પર આહ-અન્વતોऽन्यप्रतिपत्तिः, लिङ्गात् लिङ्गिप्रतिपत्तिरित्यर्थः । एतदाशङ्कयाह-यद्येवं कथमद्वयं बोधमात्रं तत्त्वम् ? अत्राह-न सां-अन्यतोऽन्यप्रतिपत्तिः परमार्थत इति कृत्वा । एतदाशङ्कयाह-नास्त्येव सि किं तदर्थम् - अन्यतोऽन्यप्रतिपत्त्यर्थमनुमानलक्षणप्ररूपणया ? न किञ्चिदित्यर्थः । पराभिप्रायमाह-अथ साऽप्यसती - अनुमानलक्षणप्ररूपणा । एतदाशङ्कयाह- कथं शास्त्रेण
અનેકાંતરશ્મિ
છે. એટલે ધૂમપ્રતિભાસથી વહ્નિપ્રતિભાસનું અનુમાન એમ અનુમાન-અનુમેયાદિ (આકારદ્વયવાળી) વ્યવસ્થા ૫રમાર્થથી છે જ નહીં.
સ્યાદ્વાદી ઃ તમારી આ વાત પણ અસત્ જણાય છે, કારણ કે તે વિશેનાં તર્કપૂર્ણ વિચારોમાં તે અસક્ષમ જણાય છે. તે આ પ્રમાણે -
११२६
તમે વ્યવહા૨ માટે અનુમાનની પ્રરૂપણા કરો છો, પણ અમારે પૂછવું છે કે આ ‘વ્યવહાર’ એટલે શું ?
બૌદ્ધ : બીજા દ્વારા બીજાનો બોધ એ જ વ્યવહાર... (ભાવ એ કે, ધૂમપ્રતિભાસ દ્વારા વતિપ્રતિભાસનો બોધ એ જ વ્યવહા૨; તેના નિર્વાહ માટે જ અનુમાનની પ્રરૂપણા કરાય છે.)
(૨૭૫) સ્યાદ્વાદી : જો આ વ્યવહાર સાચો હોય, તો આકા૨દ્રયથી રહિત અદ્વયબોધમાત્ર જ વાસ્તવિક છે, એવું શી રીતે કહેવાય ? (બીજાથી બીજાના બોધરૂપ વ્યવહાર; તે તો અનુમાનઅનુમેયાદિ જુદા જુદા આકારોમાં જ ઘટે, શુદ્ધબોધમાત્રમાં નહીં.)
બૌદ્ધ : બીજાથી બીજાનો બોધ પણ ૫૨માર્થથી તો છે જ નહીં (એટલે તેના નિર્વાહ માટે અનુમાનઅનુમેયાદિ વ્યવસ્થા પારમાર્થિક માનવાની કોઈ જરૂર નથી.)
સ્યાદ્વાદી : જો બીજાથી બીજાનો બોધ પરમાર્થથી થતો જ ન હોય, તો તેના માટે, અનુમાનનાં લક્ષણની પ્રરૂપણા કરવાની જરૂર શું ? (તમે બીજાથી બીજાનો બોધ ઘટાડવા જ અનુમાન કહો છો, પણ હવે તે જ પરમાર્થથી નથી, તો અનુમાન કહેવાનું પ્રયોજન શું ?)
Jain Education International
<–
બૌદ્ધ : અનુમાનની પ્રરૂપણા તે પણ પરમાર્થથી તો અસત્ જ છે.
સ્યાદ્વાદી : અરે ! તો શાસ્ત્રથી તેનું નિરૂપણ શા માટે ? (નિરૂપણ તો કર્યું છે જ.) આશય એ
૬. ‘નાસ્ત્યવ તર્દિ’રૂતિ -પાટ: I ૨. ‘સામાન્યતોઽન્ય' કૃતિ ૬-પાઃ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org