SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ११२५ अनेकान्तजयपताका (પગ્નમ: इत्यादि वार्त्तिककारेणोक्तं तदुक्तिमात्रमेव, उक्तवदयोगादिति ॥ (२७४) अन्यस्त्वाह-संव्यवहारार्थमनुमानलक्षणप्ररूपणम् । स च उक्तस्वरूपात् ततः सिद्धयत्येव, अन्यथा तदसिद्धेः, परमार्थतस्त्वद्वयं बोधमात्रं तत्त्वमिति वार्तिककारेणोक्तं यत् तदुक्तिमात्रमेव । कथमित्याह-उक्तवदयोगादिति ॥ __अन्यस्त्वाह-संव्यवहारार्थमनुमानलक्षणप्ररूपणम् । स च-संव्यवहार उक्तस्वरूपात् ततः-अनुमानलक्षणात् सिद्ध्यत्येव, अन्यथा-उक्तलक्षणानुमानव्यतिरेकेण तदसिद्धेः-व्यवहारासिद्धेः । परमार्थतस्त्वद्वयं बोधमानं तत्त्वं ग्राह्यग्राहकाकारशून्यमिति नानुमानानु ... અનેકાંતરશ્મિ - (=જ્ઞાનપરંપરાની) અપેક્ષાએ ધૂમ તે અગ્નિથી ઉત્પન્ન થયો કહેવાય... (ભાવ એ કે, ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરનાર જે સંતાન છે, તેમાં જ અગ્નિનિર્ભસજનનયોગ્યતાની વાસના છે. એટલે તેમાં અગ્નિનિર્માસ પણ પ્રતિબદ્ધ છે. તેથી તે સંતાન દ્વારા જયારે ધૂમનિર્ભસ ઉત્પન્ન થાય, ત્યારે તે વાસનાને સંલગ્ન અગ્નિનિર્માસથી પણ ધૂમનિર્ભસ ઉત્પન્ન થયો, એવું લોકો માને છે.) તેથી જ્ઞાનદ્વતમતે પણ જ્ઞાપકવ્યવસ્થા નિબંધ ઘટે છે. (પ્રમાણવાર્તિક-૩૯૫-૩૯૬-૩૯૭)” સ્યાદ્વાદીઃ વાર્તિકકારનું આ બધું કથન વચનમાત્ર જણાઈ આવે છે. કારણ કે આમાંની એક પણ વાતો જ્ઞાનાદ્વૈતમતે ઘટતી નથી. (કેમ નથી ઘટતી? તે વાત અમે પૂર્વે વિસ્તારથી કહી.) સાર ઃ જ્ઞાનાદ્વૈતમતે જ્ઞાપકવ્યવસ્થા અસંગત જ છે. (હવે કોઈકનું એવું માનવું છે કે, અનુમાન-અનુમેયની વ્યવસ્થા વાસ્તવમાં તો અસંગત જ છે, માત્ર તે વ્યવહાર પૂરતી મનાય છે... પણ ગ્રંથકારશ્રી, હવે તેનું મંતવ્ય બતાવી નિરાકરણ કરશે...) - અનુમાન અંગે પૂર્વપક્ષમતવ્યનો નિરાસ (૨૭૪) પૂર્વપક્ષ: અનુમાનનાં લક્ષણની પ્રરૂપણા તે માત્ર વ્યવહાર પૂરતી છે અને વ્યવહાર તો અમે બતાવેલા (કાર્યક્ષેતુ-આદિવાળા) અનુમાનથી સિદ્ધ જ છે. હા, (અન્યથા) અમે બતાવેલું અનુમાન ન માનો, તો લોકપ્રસિદ્ધ વ્યવહાર સિદ્ધ થાય નહીં... (ટૂંકમાં, વ્યવહાર માટે અનુમાન સ્વીકારવું જોઈએ...) પણ પરમાર્થથી તો, ગ્રાહ્ય-ગ્રાહક આકારદ્રયથી શૂન્ય (અદ્વયરૂપ) શુદ્ધબોધ માત્ર જ વાસ્તવિક *'अग्निवासनाधूमज्ञानयोर्हेतुफलतामाख्यातुमाह-तस्याग्निप्रतिभासस्य योग्या जननसमर्था वासनागर्भे स्वभावभूता यस्य चित्तसन्तानस्य स चित्तसन्तानो धूमावभासिनीं धियं व्यनक्ति उत्पादयति । ततोऽग्नित-एव धूमो भवतीति न कार्यकारणताविपर्ययः । न च कारणात् कार्यानुमानम्, अग्निवासनाप्रभवत्वात्, धूमाग्निज्ञानयोः । धूमज्ञानात् प्रबुद्धाग्निवासनाद्वारेणाग्निज्ञानानुमितिरेकसामग्र्यधीना ॥३९६।।' - प्रमाणवार्त्तिकवृत्तिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy