________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता तत्रापि धूमाभासा धीः प्रबोधपटुवासनाम् । जनयेदग्निनिर्भासां धियमेव न पावकम् ।। तद्योग्यवासनागर्भ एवं धूमावभासिनीम् । व्यनक्ति चित्तसन्तानो धियं धूमोऽग्नितस्ततः॥"
» વ્યારણ્યા છે तद्वन्ति भवन्ति इति कृत्वा । इहोत्तरम्-तत्रापीत्यादि । तत्रापि-व्यतिकरे धूमाभासा धीः प्रबोध-पटुवासनां विशिष्टां जनयेदग्निनिर्भासां धियमेव, न पावकं-नाग्निम् । एवमपि कथमग्नेधूम इत्याह-तद्योग्यवासनागर्भ:-अग्निनिर्भासयोग्यवासनागर्भः एवं धूमावभासिनी धियं व्यनक्ति चित्तसन्तानः इति ततः-सन्तानापेक्षया धूमोऽग्नित इत्युच्यते । इत्यादि
...... અનેકાંતરશ્મિ (૨) સમાધાન : (તત્રપિ=) ધૂમથી અગ્નિનું અનુમાન કરવામાં પણ, ધૂમનિર્માસરૂપ બુદ્ધિ, પ્રબોધપટુવાસનાવાળી અગ્નિનિર્માસરૂપ બુદ્ધિને જ ઉત્પન્ન કરે છે, (બાહ્ય કોઈ) વાસ્તવિક અગ્નિને નહીં* (કારણ કે બાહ્ય અગ્નિને ઉત્પન્ન કરે એવું કદી દેખાતું નથી...)
(આશય એ કે, ધૂમનિર્માસ બુદ્ધિથી અગ્નિનિર્માસ બુદ્ધિ થવી એ જ ધૂમથી અગ્નિનું અનુમાન છે. આમ, જ્ઞાપકવ્યવસ્થા સંગત જ છે.)
(અહીં ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસની ઉત્પત્તિ આ રીતે વિચારવી – એક જ (અનગ્નિરૂપ) પ્રતિભાસથી ધૂમ-અગ્નિનિર્માસની ઉત્પત્તિ થાય છે. એટલે બંને એક કારણસામગ્રીને આધીન છે. હવે ધૂમનિર્માસ તે અનગ્નિનિર્માસ સાથે (કાર્ય-કારણરૂપે) પ્રતિબદ્ધ-સંલગ્ન છે. એટલે તે અનગ્નિનિર્માસથી જયારે અગ્નિનિર્માસ થાય, ત્યારે ઉપચારથી તે અનગ્નિનિર્માસ સાથે સંલગ્ન ધૂમનિર્ભાસથી પણ અગ્નિનિર્માસ થયો કહેવાય... આમ ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસ ઉત્પન્ન થાય.)
(પ્રશ્ન : તો પછી ધૂમ અગ્નિજન્ય કેમ કહેવાય છે?).
(૩) ઉત્તરઃ અગ્નિનિર્માસને (યોગ્ય=) ઉત્પન્ન કરવામાં સમર્થ (વાસના=) શક્તિ જેમાં છે એવો ચિત્તસંતાન જ ધૂમનિર્માસી બુદ્ધિને વ્યક્ત કરે છે - ઉત્પન્ન કરે છે. એટલે આમ સંતાનની
જ આનો અર્થ એ લાગે છે કે, પ્રબોધથી પટુ વાસના છે જેમાં... અર્થાત્ ધૂમનિર્માસ જેવા ઉદ્દબોધકનાં સંનિધાનથી ઉત્પત્તિને અભિમુખ શક્તિ છે જેમાં, એવી અગ્નિનિર્માસરૂપ બુદ્ધિ...
*'तत्र धूमादग्न्यनुमानेऽपि धूमाभासा धीरग्निवासनाप्रतिबद्धा एकसामग्यधीनतयाऽग्निनिर्भासां धियमेव धूमज्ञानादेव प्रबोधेन पटुजननोन्मुखा वासना शक्तिर्यस्यास्तां गमयेत्, न, पावकम् बाह्यस्वरुपम्, सर्वदाऽदर्शनात् ॥३९६॥' - प्रमाणवार्त्तिकवृत्तिः।
૪. ‘તવ સન્તાના' ત વ-પાd: I
૨-૨. અનુકુન્ ! રૂ. પ્રયોગસાસ્થાર્થ દ્રષ્ટચ્ચે ૨૦૮૮તમ પૃષ્ઠમ્ | ૫. ‘ધૂમોનિત રૂત્યુ' ત -પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org