________________
११२३
जयपताका
(પગ્નમ:
PP
"अनग्निजन्यो धूमः स्यात् तत् कार्यात् कारणे गतिः। न स्यात् कारणतायां वा कुत एकान्ततो गतिः ? |
धूमः स्यादित्यादि वार्तिककारेणोक्तं तदुक्तिमात्रमेवेति योगः । अनग्निजन्यो धूमः स्यात् प्रतिभासान्तरोत्पादेन तत्-तस्मात् कार्यात्-धूमात् कारणे गतिर्न स्यादग्नौ कारणतायां वा धूमस्याग्नौ तदुत्तरकालं तत्प्रतिभासभावतः कुत एकान्ततो गतिः, धूमादग्नेः नावश्यं कारणानि
- અનેકાંતરશ્મિ . પણ રહે નહીં. કારણ કે તમે જ કહો છો કે, જ્ઞાન શુદ્ધબોધરૂપ છે, એટલે પરમાર્થથી તેનો લિંગ-લિંગી એમ જુદા જુદા રૂપે અનુભવ જ નથી થતો... (ફલતઃ સાધ્ય-હેતુ બંને એક-શુદ્ધબોધરૂપ જ સાબિત થાય, જુદા જુદા નહીં.)
સારઃ તેથી જ્ઞાનાતમને, ત્રણેમાંથી એક પણ હેતુ જ્ઞાપક બનતા નથી. એટલે તેઓના મતે જ્ઞાપકવ્યવસ્થા સંગત થાય નહીં.
- વાર્તિકકારના કથનની વચનમાત્રતા - (૨૭૩) આમ જ્ઞાનાદ્વૈતમત, જ્ઞાપકવ્યવસ્થા અસંગત હોવાથી, વાર્તિકકાર ધર્મકીર્તિએ, આશંકા ઉપાડીને પ્રમાણવાર્તિકમાં જે સમાધાન કહ્યું, તે પણ વચનમાત્ર જણાઈ આવે છે. (પ્રમાણવાર્તિકમાં કહેલી વિગત આ પ્રમાણે છે )
(૧) આશંકા : ધૂમ જો અગ્નિ સિવાય બીજા પણ પ્રતિભાસથી ઉત્પન્ન થતો હોય, તો ધૂમરૂપ કાર્યથી અગ્નિરૂપ કારણનું અનુમાન શી રીતે થાય? (તેનાથી અગ્નિરૂપ કારણનું અનુમાન ત્યારે જ થાય કે તે જ માત્ર તેનાથી જ ઉત્પન્ન થતો હોય... પણ તેવું તો છે નહીં.)
(પહેલા ધૂમપ્રતિભાસ થાય છે અને પછી અગ્નિપ્રતિભાસ થાય છે. એટલે તેને લઈને) જો ધૂમપ્રતિભાસને, અગ્નિપ્રતિભાસના કારણ તરીકે માનશો, તો પણ એકાંતે (=અસંદિગ્ધપણે) ધૂમથી અગ્નિનો બોધ શી રીતે થઈ શૈકે? (કારણ કે, કારણો, હંમેશા કાર્યવાળા હોય એવું જરૂરી નથી. સામગ્રી ન મળે તેનાથી કાર્ય ન પણ થાય. તેથી કારણથી (=ધૂમથી) કાર્યનું (=અગ્નિનું) અનુમાન એકાંતે માની શકાય નહી...).
આવું હોય, તો તે બૌદ્ધો ! તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા કેવી રીતે સંગત થશે? (ધૂમથી અગ્નિનું અનુમાન કેવી રીતે ઘટશે?).
* 'नन्वस्ति विरोधः । तथा हि-धूमज्ञानादग्निज्ञानोत्पादे-अनग्निजन्यो धूमः स्यात् । अग्निप्रतिभासस्य प्रागविद्यमानत्वात् विपर्ययः स्यात् । तत् तस्मात् कार्यात्-कारणे गतिर्न स्यात् । अग्निज्ञानं प्रति धूमज्ञानस्य कारणतायां कारणात् कार्य एकान्ततोऽसन्दिग्धा कुतो गतिरिति ? ॥ ३९५ ॥' - प्रमाणवार्तिकवृत्तिः ।
૬. અનુકુન્ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org