SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११२२ वेत्युभयथाऽपि न युक्तियुक्तं स्वभावत्वम्, नियमतो भेदात् ।( २७२ ) एवं केवलभूतलादिज्ञानादपि घटाभावज्ञानादौ योजना कार्या । इति लिङ्गान्तरत्वाभावो भवन्नीत्या, तत्त्वतस्तथाऽननुभूतेरिति । (२७३) एवं च यदिदमाशङ्कय - વ્યારહ્યા છે कुत इत्याह-नियमतः भेदानयोः । एवं केवलभूतलादिज्ञानादपि सकाशाद् घटाभावज्ञानादौ साध्ये योजना कार्या । इति-एवं लिङ्गान्तरत्वाभावो भवन्नीत्या-अद्वयबोधमात्रतया तत्त्वतःपरमार्थेन तथा-लिङ्गलिङ्गितया अननुभूतेरिति । एवं च सति यदिदमाशय अनग्निजन्यो અનેકાંતરશ્મિ - અથવા તો કાર્ય તરીકે જૈણાશે. હવે આ બેમાંથી કોઈપણ રીતે, કૃતકત્વજ્ઞાન તે અનિત્યત્વજ્ઞાનના સ્વભાવરૂપે સિદ્ધ થતો નથી. (કોઈપણ રીતે તેનું સ્વભાવપણું તર્કસંગત જણાતું નથી) કારણ કે તે રૂપે જણાવવામાં નિયમા તે બે જ્ઞાનનો ભેદ જ સિદ્ધ થાય છે. (ભાવાર્થ એ કે, અનિત્યત્વજ્ઞાન, કૃતકત્વજ્ઞાનનાં કારણરૂપે જણાશે કે કાર્યરૂપે જણાશે - બંને રીતે તે બે જ્ઞાન ભિન્ન જ સાબિત થશે. કારણ કે, કાર્ય-કારણ બે એક ન હોય. હવે જો બંને જુદા હોય, તો કૃતકત્વજ્ઞાન, અનિત્યત્વજ્ઞાનનો સ્વભાવ બની શકે નહીં અને તો તે સ્વભાવહેતુ તરીકે સંગત થાય નહીં.). આમ, હે બૌદ્ધો ! તમારા મતે સ્વભાવહેતુ પણ જ્ઞાપક બનવા માટે સમર્થ નથી. - અનુપલબ્ધિહેતુની પણ જ્ઞાપક્તાનો નિરાસ - (૨૭૨) ‘મત્ર ને ટ:, ૩૫શ્વિનક્ષણપ્રાપ્તસ્થાનુ નંબતું' - અહીં અનુપલબ્ધિહેતુથી ઘટનો અભાવ સિદ્ધ કરાઈ રહ્યો છે. યોગાચારમતે બાહ્યર્થ તો મનાતો નથી, બધું જ્ઞાનરૂપ મનાય છે. એટલે તે કેવલ (=ઘટરહિત) ભૂતલજ્ઞાનથી ઘટાભાવજ્ઞાન સિદ્ધ કરે છે. પણ ઉપર કહ્યા પ્રમાણે, હવે તે પણ સિદ્ધ થઈ શકે નહીં. (અહીં આશય એ લાગે છે કે, જ્ઞાનાદ્વૈતમને બધું શુદ્ધ-અદ્વયબોધરૂપ હોવાથી, ભૂતલજ્ઞાન, ઘટાભાવજ્ઞાન એવાં વિશેષ-આકારવાળા જ્ઞાન જ નથી, કે જેથી ભૂતલજ્ઞાન દ્વારા ઘટાભાવજ્ઞાનનું અનુમાન સંગત બને...) (તિ ઉત્તાન્તરત્નામાવો... એ પંક્તિનો ભાવાર્થ આવો જણાય છે –) અરે બૌદ્ધો ! તમે તો શુદ્ધ-અદ્વય બોધમાત્રને જ માનતા હોવાથી, તમારા મતે તો, (લિંગીનુંs) સાધ્યનું લિંગથી આંતરું * અનિત્યતાના કારણે તેને કૃતક (=ઉત્પન્ન થનાર) કહીએ, ત્યારે અનિત્યત્વ કારણ અને કૃતકત્વ કાર્ય... અને ઉત્પન્ન થયેલ હોવાથી તેને અનિત્ય કહીએ, ત્યારે (જ્ઞાનરૂપ) કતકત્વ કારણ અને (જ્ઞાનરૂપ) અનિત્યત્વ કાર્ય - આમ, અનિત્યત્વજ્ઞાન કાર્ય-કારણરૂપે જણાય, એવું લાગે છે... ૨. પૂર્વમુકિતે ‘મેન' રૂ–શુદ્ધપાઠ:, અત્ર તુ D-પ્રૉન શુદ્ધિઃ તા૨. “સાયોનના' ત વ -પાટ: I ३. पूर्वमुद्रिते 'द्वयबोधा०' इत्यशुद्धपाठः, अत्र तु D-प्रतेन शुद्धिः कृता। ४. 'लिङ्गतया' इति पूर्वमुद्रितपाठः, अत्र तु ङપાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy