________________
११२१
(પશ્ચમ:
मपि लिङ्गमप्राप्तबहिःसत्ताकमद्वयबोधमात्रतया ज्ञापकत्वाय अंलम्, ज्ञाप्यस्यातदात्मकत्वाच्च । न हि कृतकत्वादिज्ञानमनित्यत्वादिज्ञानात्मकम्, तथाऽननुभवात्, अनात्मभूतज्ञानान्तरगमकत्वे च स्वभावत्वहानिः । तद्धि कारणभूतं वा गम्येत कार्यभूतं
*વ્યારબા
कथमित्याह - न हीत्यादि । न यस्मात् स्वभावाख्यमपि लिङ्गं कृतकत्वादिरूपमप्राप्तबहिःसत्ताकमद्वयबोधमात्रतया कारणेन ज्ञापकत्वायालम्, ज्ञाप्यस्यातदात्मकत्वाच्च । एतदेवाह न हीत्यादिना । न हि कृतकत्वादिज्ञानं अनित्यत्वादिज्ञानात्मकम् । कथं नेत्याह-तथाऽननुभवात्-कृतकत्वादिज्ञानस्यानित्यत्वादिज्ञानात्मकत्वेनाननुभवात् । अनात्मभूतज्ञानान्तरगमकत्वे च कृतकत्वादिज्ञानस्य स्वभावत्वहानिः । तद्धीत्यादि । तद् यस्मादनित्यत्वादिज्ञानं कारणभूतं वा गम्येत तेन कार्यभूतं वा । उभयथाऽपि एवं न युक्तियुक्तं स्वभावत्वम् । * અનેકાંતરશ્મિ *.
–
अनेकान्तजयपताका
છે (અર્થાત્, જ્ઞાનાદ્વૈતમતે, તે બે હેતુ પણ જ્ઞાપક બનતા નથી.) તે આ પ્રમાણે – * સ્વભાવહેતુની જ્ઞાપકતાનો નિરાસ
‘અયં અનિત્ય: ધૃતાત્' અર્થાત્ આ પદાર્થ અનિત્ય છે, કારણ કે તે ઉત્પન્ન કરાયેલ છે. અહીં કૃતકત્વ તે સ્વભાવહેતુ છે. પણ જ્ઞાનાદ્વૈતમતે આ હેતુ અનિત્યતાનો જ્ઞાપક બને નહીં. તે આ
રીતે -
જ્ઞાનાદ્વૈતમતે કૃતકત્વાદિરૂપ સ્વભાવહેતુ પણ બહાર સત્તાવાળો નથી (અર્થાત્ બાહ્ય તેનું અસ્તિત્વ નથી) પણ તે માત્ર શુદ્ધ-અયબોધરૂપ છે અને તો તે અનિત્યતાને જણાવવા સમર્થ થાય નહીં, કારણ કે કૃતકત્વ તે અનિત્યત્વરૂપ નથી અને તો તે તેનો સ્વભાવહેતુ પણ ન જ બની શકે.
અને જ્ઞાપ્ય જે અનિત્યત્વાદિ જ્ઞાન છે, તે તદાત્મક (=જ્ઞાપકાત્મક) કૃતકત્વાદિ જ્ઞાનરૂપ નથી. તેનું કારણ એ કે, કૃતકત્વાદિ જ્ઞાનનો અનિત્યત્વાદિ જ્ઞાનરૂપે અનુભવ કદી થતો નથી (બંને જ્ઞાનનો અનુભવ જુદા જુદા રૂપે જ થાય છે.)
(આમ જો બંને જ્ઞાન જુદા હોય, તો કૃતકત્વજ્ઞાન અનિત્યત્વજ્ઞાનના સ્વભાવરૂપ શી રીતે કહેવાય ? અને તો તે સ્વભાવ હેતુ શી રીતે બને ?)
પ્રશ્ન : કૃતકત્વજ્ઞાનને, અનાત્મભૂત (=પોતાથી અભેદ ન પામેલા) પણ અનિત્યત્વજ્ઞાનનો ગમક માની લઈએ તો ? (અર્થાત્ તેના દ્વારા, ભિન્ન પણ અનિત્યત્વજ્ઞાનનું અનુમાન માની લઈએ તો ?)
ઉત્તર ઃ તો તો કૃતકત્વાદિજ્ઞાનમાં સ્વભાવત્વ નહીં ઘટે. તેનું કારણ એ કે, અનિત્યત્વજ્ઞાન અનાત્મભૂત (=કૃતકત્વજ્ઞાનથી ભિન્નરૂપ) છે. એટલે કૃતકત્વજ્ઞાન દ્વારા, તે કાં’તો કારણ તરીકે જણાશે
૨. ‘અનં ન હિ જ્ઞાપ્ય॰' કૃતિ -પાઃ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org