________________
.....
મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता
१०८० रूपत्वात्, असतस्तादर्थ्यायोगादिति । (२३२) असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, असत् प्रतीयत इति च व्याहतम् । क्व तर्हि तत् सत् ? (२३३) ननु तत्प्रतीतौ । किमत्र मानम् ?
...ચાલ્યા .. ऽधिकृतनिर्भासः । तथाव्यवहारायाभिधीयत इति विशेषेणैनमवयवमधिकृत्याह-व्यवहारस्य चार्थक्रियारूपत्वात्, असतो निर्भासस्य तादर्थ्यायोगात्-व्यवहारार्थायोगादिति । इहैव आशङ्काशेषनिवृत्त्यर्थमाह-असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, एवमधिकृतनिर्भासोऽपि भविष्यतीति पराभिप्रायः । एतदाशङ्कयाह-असत् प्रतीयत इति च व्याहतम् । न सर्वथाऽसतः
- અનેકાંતરશ્મિ .. વિરોધ છે. (અસત્ હોય તો અનુભવ શી રીતે અને અનુભવ થાય તો અસત્ શી રીતે ?)
તમારા મતે અધિકૃત નિર્માસ (=બીજ-અંકુરનિભસ) તુચ્છ છે (એટલે જ કહે છે –) તમે પરમાર્થથી અધિકૃત નિર્માસને કાર્ય-કારણભૂત માનતા નથી અને એટલે તમે કાર્ય-કારણભાવ વિનાના અધિકૃત નિર્માસને તુચ્છ-અસત્ કહો છો.. તો આવો અસત્ નિર્માસ, લોકોને શી રીતે અનુભવાય?
(અને લોકોને ન અનુભવાય, તો તેવા નિર્માસની કારકવ્યવસ્થા “લોકપ્રતીતિને અનુસરવા કહી છે' એવું શી રીતે કહેવાય? એટલે તમારું કથન વચનમાત્રરૂપ જણાઈ આવે છે.)
- વ્યવહાર નિર્વાહ પણ અસંગત : (૨૩૧) ઉપરની વાતમાં જ તમે જે કહ્યું હતું કે – “વ્યવહારના નિર્વાહ માટે તેવી કારકવ્યવસ્થા કહેવાય છે - તે વાત પણ અસંગત છે, કારણ કે વ્યવહાર તો અર્થક્રિયારૂપ છે અને અર્થક્રિયા તો સત્ પદાર્થની જ થાય. હવે નિર્માસને તો તમે અસત્ માનો છો, તો તેના દ્વારા અર્થક્રિયારૂપ વ્યવહાર શી રીતે ઘટે ? (ન જ ઘટે...)
એટલે, વ્યવહાર માટે તેના નિર્માસનું કથન કરવું બિલકુલ ઉચિત નથી.
(હવે યોગાચાર, અસથી પણ લોકપ્રતીતિ ઘટાડવા, એક ઉદાહરણ લઈને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. જેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.)
- અસથી લોકપ્રતીતિ અયુક્ત (૨૩૨) બૌદ્ધ : લોકમાં, અસત્ પણ બે ચંદ્ર પ્રતીત થાય છે... તો તેની જેમ અસતુ પણ નિર્માસથી લોકપ્રતીતિ કેમ ન થાય?
જૈનઃ અરે ! “અસત્ પ્રતીત થાય છે એ તો તમારું પૂર્વાપરવિરુદ્ધ વચન છે. (અસતું હોય તો
આ ઉદાહરણ પાછળ બૌદ્ધનો ગર્ભિત આશય એ કે, જેમ અસત્ પણ બે ચન્દ્ર, લોકપ્રતીતિનું કારણ બને છે, તેમ અસત પણ નિર્માસ લોકપ્રતીતિનું કારણ કેમ ન બને? પણ ગ્રંથકારશ્રી, ચન્દ્રદ્ધયથી લોકપ્રતીતિનું વાસ્તવિક કારણ બતાવી, નિર્માસથી તેવું થવું અસંભવિત છે, એવું જણાવશે.
- ૨. ‘કુતરું ત’ તિ વ-પાd: I ૨. ‘વિશેષળનૈતમવ' કૃતિ ટુ-પ1 રૂ. પૂર્વમુદ્રિત ‘વિશેષનેનૈનમવ' તિ પાઠ:, મત્ર D-પ્રતાનુસારે |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org