SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ..... મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०८० रूपत्वात्, असतस्तादर्थ्यायोगादिति । (२३२) असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, असत् प्रतीयत इति च व्याहतम् । क्व तर्हि तत् सत् ? (२३३) ननु तत्प्रतीतौ । किमत्र मानम् ? ...ચાલ્યા .. ऽधिकृतनिर्भासः । तथाव्यवहारायाभिधीयत इति विशेषेणैनमवयवमधिकृत्याह-व्यवहारस्य चार्थक्रियारूपत्वात्, असतो निर्भासस्य तादर्थ्यायोगात्-व्यवहारार्थायोगादिति । इहैव आशङ्काशेषनिवृत्त्यर्थमाह-असच्चन्द्रद्वयं प्रतीयत इति चेत्, एवमधिकृतनिर्भासोऽपि भविष्यतीति पराभिप्रायः । एतदाशङ्कयाह-असत् प्रतीयत इति च व्याहतम् । न सर्वथाऽसतः - અનેકાંતરશ્મિ .. વિરોધ છે. (અસત્ હોય તો અનુભવ શી રીતે અને અનુભવ થાય તો અસત્ શી રીતે ?) તમારા મતે અધિકૃત નિર્માસ (=બીજ-અંકુરનિભસ) તુચ્છ છે (એટલે જ કહે છે –) તમે પરમાર્થથી અધિકૃત નિર્માસને કાર્ય-કારણભૂત માનતા નથી અને એટલે તમે કાર્ય-કારણભાવ વિનાના અધિકૃત નિર્માસને તુચ્છ-અસત્ કહો છો.. તો આવો અસત્ નિર્માસ, લોકોને શી રીતે અનુભવાય? (અને લોકોને ન અનુભવાય, તો તેવા નિર્માસની કારકવ્યવસ્થા “લોકપ્રતીતિને અનુસરવા કહી છે' એવું શી રીતે કહેવાય? એટલે તમારું કથન વચનમાત્રરૂપ જણાઈ આવે છે.) - વ્યવહાર નિર્વાહ પણ અસંગત : (૨૩૧) ઉપરની વાતમાં જ તમે જે કહ્યું હતું કે – “વ્યવહારના નિર્વાહ માટે તેવી કારકવ્યવસ્થા કહેવાય છે - તે વાત પણ અસંગત છે, કારણ કે વ્યવહાર તો અર્થક્રિયારૂપ છે અને અર્થક્રિયા તો સત્ પદાર્થની જ થાય. હવે નિર્માસને તો તમે અસત્ માનો છો, તો તેના દ્વારા અર્થક્રિયારૂપ વ્યવહાર શી રીતે ઘટે ? (ન જ ઘટે...) એટલે, વ્યવહાર માટે તેના નિર્માસનું કથન કરવું બિલકુલ ઉચિત નથી. (હવે યોગાચાર, અસથી પણ લોકપ્રતીતિ ઘટાડવા, એક ઉદાહરણ લઈને પોતાનું મંતવ્ય રજૂ કરે છે. જેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરશે.) - અસથી લોકપ્રતીતિ અયુક્ત (૨૩૨) બૌદ્ધ : લોકમાં, અસત્ પણ બે ચંદ્ર પ્રતીત થાય છે... તો તેની જેમ અસતુ પણ નિર્માસથી લોકપ્રતીતિ કેમ ન થાય? જૈનઃ અરે ! “અસત્ પ્રતીત થાય છે એ તો તમારું પૂર્વાપરવિરુદ્ધ વચન છે. (અસતું હોય તો આ ઉદાહરણ પાછળ બૌદ્ધનો ગર્ભિત આશય એ કે, જેમ અસત્ પણ બે ચન્દ્ર, લોકપ્રતીતિનું કારણ બને છે, તેમ અસત પણ નિર્માસ લોકપ્રતીતિનું કારણ કેમ ન બને? પણ ગ્રંથકારશ્રી, ચન્દ્રદ્ધયથી લોકપ્રતીતિનું વાસ્તવિક કારણ બતાવી, નિર્માસથી તેવું થવું અસંભવિત છે, એવું જણાવશે. - ૨. ‘કુતરું ત’ તિ વ-પાd: I ૨. ‘વિશેષળનૈતમવ' કૃતિ ટુ-પ1 રૂ. પૂર્વમુદ્રિત ‘વિશેષનેનૈનમવ' તિ પાઠ:, મત્ર D-પ્રતાનુસારે | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy