________________
(પશ્ચમઃ
( २३० ) तत्पृष्टभावि विकल्पज्ञानमपि तथाविधबीजाङ्कुरनिर्भासाभावेन भवन्नीत्या असम्भव्येव, न ज्ञानहेतुरिति भावनीयम् । एवं च 'लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहारायाभिधीयतें' इति अपि वचनमात्रमेव, सर्वथाऽसतो लोकेऽप्यप्रतीतेः, तुच्छस्य अनुभवविरोधात्, अकार्यकारणभूतस्य च तुच्छत्वात्, ( २३१) व्यवहारस्य चार्थक्रिया
* બાળા***
१०७९ <
अनेकान्तजयपताका
अनयोः-स्वसंवेदनलक्षणयोर्बुद्ध्योर्वस्तुत्वादविरोधीत्यज्ञानाभिधानं पूर्वपक्षे । तत्पृष्ठभाविस्वसंवेदनलक्षणबुद्धिपृष्ठभावि विकल्पज्ञानमपि तथाविधबीजाङ्कुरनिर्भासाभावेन भवन्नीत्या-त्वन्यायेनैव असम्भव्येव । विकल्पज्ञानं न ज्ञानहेतुः प्रक्रमात् कार्यकारणभावे इति एतद् भावनीयम् । एवं च कृत्वा 'लोकप्रतीत्यनुसारतस्तु तथाव्यवहारायाभिधीयते ' इति अपि वचनमात्रमेव पूर्वपक्षै, विवक्षितार्थशून्यमित्यर्थः । कथमित्याह - सर्वथाऽसतो निर्भासस्य लोकेऽप्यप्रतीतेः कारणात् । एतदेवाह - तुच्छस्यानुभवविरोधात् । तुच्छश्चाधिकृतनिर्भासः परनीत्या । अत एवाह-अकार्यकारणभूतस्य च तुच्छत्वात् । अकार्यकारणभूतश्च परनीत्या* અનેકાંતરશ્મિ
જણાતો – તે વાત આગળ કહેશે...)
તેથી તમે પૂર્વપક્ષમાં જે કહ્યું હતું કે - “સ્વસંવેદનરૂપ આ બંને બુદ્ધિઓ, વસ્તુરૂપ હોવાથી, તેમનો કાર્ય-કારણભાવ હોવો અવિરુદ્ધ છે' – તે બધું કથન પણ વિચાર્યા વિનાનું જણાઈ આવે છે. (કારણ કે ઉપરોક્ત રીતે, તેમનો કાર્ય-કારણભાવ જાણવાનો કોઈ જ ઉપાય નથી...) * વિકલ્પથી પણ કાર્ય-કારણબોધ અસંગત
(૨૩૦) બૌદ્ધ : (ખ) સ્વસંવેદનરૂપ બીજ-અંકુરનિર્વ્યાસ બુદ્ધિ પછી, એક વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. બસ, તે વિકલ્પજ્ઞાનથી જ, પોતાના પૂર્વવર્તી બુદ્ધિની કાર્ય-કારણતા જણાય છે.
સ્યાદ્વાદી : અરે ! તમારી નીતિ પ્રમાણે તો પરમાર્થથી બીજ-અંકુરનિર્ભાસ છે જ નહીં અને એટલે તો તેમના નિશ્ચય માટે થનારું વિકલ્પજ્ઞાન પણ નથી જ... (તો તે વિકલ્પજ્ઞાનથી પણ કાર્યકારણભાવ શી રીતે જણાય ?) એટલે તે વિકલ્પજ્ઞાન પણ કાર્ય-કારણભાવનાં જ્ઞાનનું કારણ નથી. * લોપ્રતીતિનું અનુસરણ પણ વચનમાત્રરૂપ
એવું હોવાથી, પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “લોકમાં તેવી પ્રતીતિ થાય છે, તેને અનુસરી, માત્ર વ્યવહારના નિર્વાહ માટે જ તેવી કારકવ્યવસ્થા કહેવાય છે...'' – તે પણ વચનમાત્રરૂપ છે, અભિપ્રેત અર્થથી શૂન્ય છે. કારણ કે લોકપ્રતીતિને અનુસરવા, તમે તેવા અસનિર્ભાસને લઈને કારકવ્યવસ્થા જણાવી. પણ હકીકતમાં તેવા (બીનિર્ભાસ-અંકુરનિર્ભાસરૂપ) અસત્ નિર્માસની લોકમાં પ્રતીતિ જ થતી નથી... અને ન થવાનું કારણ એ કે, અસત્-તુચ્છનો અનુભવ થવામાં સ્પષ્ટ
-૨. દ્રષ્ટi ૧૦૭૪તમં પૃષ્ઠ ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org