SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ १०८१ अनेकान्तजयपताका (પગ્નમ: तदनुभव एव । तदसत्त्वे को दोषः ? तदनुभवाभावः ।कुतस्तर्हि तत् ? स्वहेतुजातात् । किं पुनः तदस्य ? बोधादृष्टविषयादि । कथं तर्हि भ्रान्तम् ? (२३४) अदृष्टाध्यारोपात् । यद्येवं વ્યારા ... प्रतीतिरित्यर्थः । क्व तर्हि तत्-चन्द्रद्वयं सदिति परः । ननु तत्प्रतीतौ-चन्द्रद्वयप्रतीतावित्याचार्यः । किमत्र मानमिति पर एव । तदनुभव एवेति सिद्धान्तवादी । तदसत्त्वे-चन्द्रद्वयासत्त्वे को दोषः ? अत्रोत्तरम्-तदनुभवाभावः-चन्द्रद्वयानुभवाभावः । कुतस्तर्हि तत्-चन्द्रद्वयं बहिरसदित्यभिप्रायः । इह समाधिः-स्वहेतुजातात् तदिति । किं पुनस्तत्-हेतुजातं अस्य-बोधप्रतिभासिनश्चन्द्रद्वयस्य ? अत्र निर्वचनम्-बोधादृष्टविषयादि । 'आदि'शब्दाद् देशकालादिग्रहः । एतदभावेऽभावादिति भावः । कथं तर्हि भ्रान्तं हेतुजातोद्भवं सदित्यभिप्रायः । अत्रोत्तरम् અનેકાંતરશ્મિ .... શી રીતે પ્રતીત થાય? અને પ્રતીત થાય તો તે અસત્ શી રીતે?) એટલે ચંદ્રયને સત્ માનવા જોઈએ.. (તો જ તેમની પ્રતીતિ સંગત થાય.) બૌદ્ધ : શું ચંદ્રદ્રય સ છે?! તો તેઓ ક્યાં છે – તે જણાવો. જૈનઃ અરે ! તે બે ચંદ્ર, ચન્દ્રદ્ધયની પ્રતીતિમાં જ છે અને પ્રતીતિમાં તેમનું અસ્તિત્વ હોવામાં પ્રમાણ એ જ કે, તેમનો ત્યાં અનુભવ થાય છે. (તે પ્રતીતિમાં ચન્દ્રય અનુભવાય છે. એટલે તેમાં તેમનું અસ્તિત્વ માનવું જ રહ્યું.) બૌદ્ધ : પણ તે ચન્દ્રયને અસત્ માનીએ, તો તેમાં દોષ શું? જૈન દોષ એ જ કે, તેમનો અનુભવ જ નહીં થાય. (ચન્દ્રદ્ધય અસત્ હોય, તો ખરવિષાણની જેમ, તેમનો અનુભવ ન જ થાય...) બૌદ્ધ : તમે, પ્રતીતિમાં જે બે ચન્દ્ર કહો છો, તે બે આવ્યા ક્યાંથી ? બહાર તો બે ચન્દ્ર છે નહીં... (એટલે કહેવાનો ભાવ એ કે, તેમની ઉત્પત્તિ કોના થકી થઈ?). જૈનઃ બોધમાં જણાતાં બે ચન્દ્ર, પોતાના હેતુથી જ ઉત્પન્ન થયા છે... અને તેમના હેતુ (૧) બોધ, (૨) અષ્ટ=કર્મ, (૩) વિષય, (૪) દેશ, (૫) કાળ વગેરે છે.. (આ બધી હેતુસામગ્રી ભેગી થયે, પ્રતીતિમાં બે ચન્દ્ર આવે છે.) (૨૩૩) બૌદ્ધઃ જે હેતુથી જન્ય હોય, તે તો સત્ જ હોય. એટલે તો ચન્દ્રધય પણ સત્ છે. તો તેવા સત્ ચન્દ્રદ્ધયને વિષય કરનાર જ્ઞાન યથાર્થ જ માનવું પડશે ! પણ લોકમાં તો તેને ભ્રાન્ત મનાય છે, તો તમે તેને બ્રાન્ત તરીકે શી રીતે સાબિત કરશો ? જૈનઃ અમે ચન્દ્રધનું કારણ “અદષ્ટ' પણ કહ્યું છે. તે કહેવાનું તાત્પર્ય એ જ કે, અદષ્ટ દ્વારા બોધમાં અધ્યારોપ ઊભો થાય છે. (આશય એ કે, અદષ્ટ એટલે કર્મ... તે કર્મના સામર્થ્યથી એવો વિપર્યય થાય છે કે, બે ચન્દ્ર ન હોવા છતાં પણ, બે ચન્દ્ર જણાવા લાગે છે.) બસ, આ અધ્યારોપના ૨. “ન તુ' રૂતિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy