________________
fધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०८२
129
नास्ति तत्त्वत इति चेत्, न, अध्यारोपग्रहणरूपतया भावात् । इति सती च सनिबन्धना च सन्नीत्या सर्वलोकप्रतीतिः ।( २३५)असँश्च बीजाकुरनिर्भासः त्वन्नीत्या, उत्पत्त्याद्यसिद्धेः । इति न बीजात् अङ्कुरस्य जन्मेति कारकव्यवस्था ॥
વ્યારથી ... अदृष्टाध्यारोपात्, कर्मसामर्थ्येन विपर्ययादित्यर्थः । यद्येवमदृष्टाध्यारोपात् नास्ति तच्चन्द्रद्वयं तत्त्वतः । इति चेत्, एतदाशङ्कयाह-न, अध्या-रोपग्रहणरूपतया-आधिक्यग्रहणरूपतया भावात् । इति-एवं सती-विद्यमाना सनिबन्धना च-चित्रनिबन्धनापेक्षया च सन्नीत्या-सर्वज्ञप्रणीतया सर्वलोकप्रतीतिः । असँश्च बीजाङ्कुर-निर्भासः त्वन्नीत्या । कुत इत्याहउत्पत्त्याद्यसिद्धेः । इति-एवं न बीजादङ्कुरस्य जन्म । इति-एवं कारकव्यवस्था त्वन्नीत्येति
અનેકાંતરશ્મિ કારણે જ ચન્દ્રદ્ધયનું જ્ઞાન “બ્રાન્ત' તરીકે મનાય છે.
બૌદ્ધ ઃ આમ તો જ્ઞાન, જો કર્મસામર્થ્યથી થયેલ વિપર્યયરૂપ હોય, તો એનો મતલબ એ થયો કે, પરમાર્થથી બે ચન્દ્ર છે જ નહીં (બે ચન્દ્ર, માત્ર વિપર્યયને કારણે જણાય છે... અને આવું હોય તો અસતું પણ ચન્દ્રદ્ધયથી પ્રતીતિ થઈ જ ગઈ ને ?)
(૨૩૪) જૈનઃ ચન્દ્રકય નથી જ – એવું નથી, અધ્યારોપથી ગ્રહણ થવારૂપે તો તેનું અસ્તિત્વ છે જ (ચન્દ્ર એક છે, પણ અધ્યારોપથી તેનું અધિકરૂપે – બે ચન્દ્રરૂપે ગ્રહણ છે. તો આ રૂપે તેનું અસ્તિત્વ માનવું જ જોઈએ, નહીંતર તો અધિકરૂપે તેનું ગ્રહણ જ ન થાય...)
સાર : તેથી ચન્દ્રદ્રય પણ કથંચિત્ સત્ છે અને એટલે જ તેની પ્રતીતિ થાય છે... આમ, સર્વજ્ઞપ્રણીત નીતિને અનુસાર, સર્વલોકને થનારી પ્રતીતિ સનિબંધન અને સત્ જ છે (અર્થાત્ અલગ અલગ કારણોને આશ્રયીને જ છે. કોઈ અસથી તેની પ્રતીતિ નથી થતી.)
(૨૩૫) હવે બીજ-અંકુર નિર્માસ તો તમે અસત્ માનો છો, કારણ કે તેની ઉત્પત્તિ આદિ કશું સિદ્ધ નથી. (તાત્પર્ય એ કે, બીજ-અંકુર નિર્માસ તમારા મતે અવસ્તુરૂપ છે, એટલે તેના ઉત્પત્તિનાશ નથી. હવે જેનાં ઉત્પત્તિ-નાશ ન થાય, તે ખરવિષાણની જેમ અસત્ જ હોય અને બૌદ્ધમતે તો બધા નિર્માસો ઉત્પત્તિનાશ વિનાના જ મનાય છે. એટલે તો અધિકૃત નિર્માસ પણ અસત્ જ સાબિત થશે...) તો આવા અસત્ નિર્માસથી શી રીતે લોકપ્રતીતિ થાય ?
.................... વિવરમ્ ...... 129. ઉત્પન્યારિરિતિ | ભવન્મતે દિ મવસ્તુન્નિસરી નોત્ત-નાશ સ્ત: | ચર્ચા વોલ્યાव्ययौ न विद्यते तदसदेव यथा खरविषाणम् । तथा च बौद्धमते सर्वोऽपि निर्भास इति असत्त्वमेव તસ્ય ||
૨. ‘વીનાતંરણ' રૂતિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org