________________
९२१
अनेकान्तजयपताका
(પગ્નમ:
भावाश्रयत्वात्, तत्तथाशक्तियोगात् तस्यैव तथाभवनात्, अन्यथोक्तवदयोगान्नासदेव । किं तर्हि ? कथञ्चित्, पूर्वभवनभूतान्यथाभूतभवनात्मकत्वादुत्पादस्य । एतेनैतत्स्वभाव
- વ્યારહ્યા છે . प्रतिबन्धः । न चासौ-कार्यभावो भवति, अतो यदपि किञ्चित् तत्र-अधिकृताणुभावे असदुत्पद्यते तदपि भावाश्रयत्वात् कारणात्, नासदेवेति सम्बन्धः । भावाश्रयत्वं च तत्तथाशक्तियोगात् तस्य-भावस्य तथा प्रतिनियतकार्यकर्तृत्वशक्तियोगात् । तथा शक्तियोगश्च तस्यैव तथाभवनात् तस्यैव-कारणभावस्य तथा-कार्यभावरूपेण भावभवनात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे उक्तवत् अयोगात् कारणात् नासदेव उत्पद्यते । किं तर्हि ? कथञ्चिदसदिति । कुत इत्याह-पूर्वभवनभूतान्यथाभूतभवनात्मकत्वात् कारणात् । कस्येत्याह-उत्पादस्य । एतेन-उत्पादलक्षणेन एतत्स्वभाव एव-भावस्वभाव एव यद्वोत्पादधर्म
અનેકાંતરશ્મિ
... પણ શું ઉપાદાન વિના કાર્યની ઉત્પત્તિ થાય છે? શું માટી વિના ઘડો બને છે? બિલકુલ નહીં..
(૬૮) એટલે માનવું જ રહ્યું કે, અધિકૃત પરમાણુમાં જે કંઈ અસત્ ઉત્પન્ન થતું દેખાય છે, તે સર્વથા અસત્ નથી, કથંચિત્ અસત્ છે, કારણ કે તે કાર્ય ભાવાશ્રિત છે (ઉપાદાન કારણને આશ્રયીને ઉત્પન્ન થાય છે.) અને તેનું કારણ એ કે, કારણમાં નિયત કાર્યકર્તુત્વશક્તિ છે એટલે જ તેને આશ્રયીને પ્રતિનિયત કાર્યની ઉત્પત્તિ થાય છે, અને તેનું પણ કારણ એ કે, કારણ જ કાર્યરૂપે પરિણમે છે (એટલે જ તે કારણમાં નિયત કાર્યકર્તુત્વશક્તિ છે !) જો કારણનું કાર્યરૂપે પરિણમન ન માનો (=અન્યથા) તો કાર્યોત્પત્તિ જ ન થાય...
સાર એ કે, સર્વથા અસત્ જ ઉત્પન્ન થાય એવું નહીં, પણ કથંચિત્ અસત્ ઉત્પન્ન થાય એવું જ માનવું જોઈએ...
જુઓ ને પૂર્વે રહેલા પદાર્થનું અન્યરૂપે થવું એને જ “ઉત્પાદ' કહેવાય છે. (માટીરૂપે રહેલા પદાર્થનું ઘટસંસ્થાનરૂપે ઉત્પન્ન થવું એને જ ઘટનો ઉત્પાદ કહેવાય) હવે જો કાર્યનું પૂર્વે દ્રવ્યરૂપે અસ્તિત્વ માનો, તો જ તેનો આવો ઉત્પાદ ઘટી શકે. એટલે સર્વથા અસત્ નહીં, પણ કથંચિત્ અસની જ ઉત્પત્તિ માનવી જોઈએ.
આ રીતે ઉત્પાદનું લક્ષણ કહેવાથી, તદંતર્ગતરૂપે અર્થતઃ વ્યયનું લક્ષણ પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે. તે આ રીતે –
ઉત્પાદની જેમ વ્યય પણ ભાવનો સ્વૈભાવ છે, અથવા તો વ્યય પણ ઉત્પાદસ્વભાવવાળો હોવાથી
કે “યતો નાનુત્પન્ન વસ્તુ નક્યતે સત સત્પાતોડ વસ્તુનક્ષM, ‘વિસામો 4' ત્તિ વિમર્શ વિનાશશ્ન વસુન્નક્ષ, तमन्तरेणोत्पादाभावात्, न हि वक्रतयाऽविनष्टमङ्गलिद्रव्यं ऋजुतयोत्पद्यते... " आवश्यकहारि०नि० ७५१ टी० ।
૨. ‘તેનૈવ સ્વભાવ' કૃતિ -પાઠ:I ૨. ‘ારામાવસ્ય' કૃતિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org