________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
९२०
(६७) न च तत्तथाभावाभावे असत् सद् भवतीति न्यायवादिनः तत् प्रतीत्य तद्भाव इत्यपि कल्पनाऽयुक्ता, पुष्कलबीजाभावात् । इति तदुपादानमन्तरेणैव स्यात् तदभावः, यद्यसदेव सद् भवेत् । (६८) न चासावतो यदपि किञ्चित् तत्र असदुत्पद्यते तदपि
- વ્યારહ્યા છે.... याह-न च तत्तथाभावाभावे तस्यैव-हेतोः प्रक्रमाद् विशिष्टस्य भावस्य, तथा-कार्यरूपेण विवक्षितपर्यायात्मना भावाभावे सति असत् सद् भवतीति न्यायवादिनः-एवं न्यायवादिनः । किमित्याह-तत् प्रतीत्य-कारणं तद्भाव:-कार्यभाव इत्यपि कल्पना युक्ता न च । कुत इत्याहपुष्कलबीजाभावात् । एकान्तेनैवासतः सद्भावेन सर्वथा तदनुपयोगादिति गर्भः । इति-एवं सर्वथाऽसद्भवनेन किमित्याह-तदुपादानमन्तरेणैव, प्रक्रमात् कार्योपादानमन्तरेणैव, स्यात् तद्भावः-कार्यभावः । कथमित्याह-यद्यसदेव सद् भवेत् न तस्यासतः कारणसत्तया कश्चित्
અનેકાંતરશ્મિ . (હવે ગ્રંથકારશ્રી, બૌદ્ધની શેષ આશંકાના નિરાસ માટે કહે છે –).
- બૌદ્ધકલ્પિત પ્રતીત્યસમુત્પાદવાદનો નિરાસ (૬૭) બૌદ્ધો કહે છે કે, કાર્ય તે ઉત્પત્તિ પહેલા સર્વથા અસત્ હોય છે અને આ અસત્ કાર્ય જ કારણને આશ્રયીને સત્ બને છે, અર્થાત્ પૂર્વેક્ષણીય મૃક્ષણને આશ્રયીને ઉત્તરક્ષણે ઘટરૂપ અસત્ (પૂર્વે સર્વથા અવિદ્યમાન) પદાર્થ સત્ બને છે... - આવી ન્યાયવાદીની (ધર્મકીર્તિની) કલ્પના છે...
પણ, જયારે વિશિષ્ટ કારણ કાર્યરૂપે ન જ પરિણમતું હોય, અર્થાત્ જયારે માટીરૂપ કારણ ઘટરૂપે ન જ પરિણમતું હોય, ત્યારે ઉપરોક્ત કલ્પના સંગત થઈ શકે નહીં... (બૌદ્ધમતે પૂર્વેક્ષણીય કારણક્ષણ ક્ષણિક હોઈ ઉત્તરક્ષણે નષ્ટ થઈ જાય છે. એટલે કારણનું કાર્યરૂપે પરિણમન ઘટતું નથી અને માટે જ કારણને આશ્રયીને કાર્યોત્પાદની કલ્પના અયુક્ત ઠરે છે...)
બૌદ્ધઃ પણ તેવી કલ્પના કરવામાં અયુક્ત શું?
સ્યાદાદીઃ કારણ કે તેવું માનવામાં પુષ્કળ બીજ (=સમર્થ ઉપાદાનકારણ) ઘટતું નથી. ભાવ એ કે, એકાંતે અસત્ જ સત્ થતું હોવાથી, (કારણક્ષણે) તેવા અસત્ પદાર્થ વિશે ઉપાદાન કારણનો ઉપયોગ રહેવો બિલકુલ સંભવિત નથી અને ઉપયોગ વિના તો ઉપાદાન તે કાર્યનું કારણ બની શકે જ નહીં.
બીજી વાત, સર્વથા અસતનું જ ભવન માનવામાં તો, ઉપાદાન વિના જ તે કાર્યનું અસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે ! કારણ કે જો સર્વથા અસદુ જ સદ્ બને, તો (કારણક્ષણે) તેવા અસત્ પદાર્થનો કારણની સત્તા સાથે કોઈ પ્રતિબંધ=વ્યાપ્તિ જ નથી... (શું શશશૃંગ જેવા અસત્ પદાર્થનો કોઈની સાથે પ્રતિબંધ હોવાનો?) અને પ્રતિબંધ વિના તો કારણની ગેરહાજરીમાં પણ કાર્યોત્પાદનો પ્રસંગ આવશે જ...
૨. ‘સર્વથા સંત્સ(2)દ્ધીવન' કૃતિ ટુ-પાટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org