SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ९१९ अनेकान्तजयपताका (૫૪મ: दृष्टं मृद्घटादिसंस्थानादिवत्, तत्समयान्तराद्यवस्थानादितत्त्यागे दृष्टहानिः । न दृष्टं चातदाश्रयं वान्ध्येयबालाद्याकारवत् मृदभावघटाकारवद्वा । तदङ्गीकरणेऽदृष्टपरिकल्पना । વ્યાક્યા . तथाहीत्युपप्रदर्शने । भावाश्रितं सत् असत्-अविद्यमानं भवद् दृष्टम् । निदर्शनमाहमृद्घटादिसंस्थानादिवत् मृदि घटादिसंस्थानादि तद्वत् । किं दृष्टमित्याह-तत्समयान्तराद्यवस्थानादितत्त्यागे-भावाश्रितासत्सद्भवनत्यागे । किमित्याह-दृष्टहानिः । तथा न दृष्टं चेत्यादि । न दृष्टं च अतदाश्रयं न तदाश्रयमतदाश्रयम्, अभावाश्रयमित्यर्थः । निदर्शनमाहवान्ध्येयबालाद्याकारवदिति निदर्शनं सुज्ञानं सुखप्रतिपत्त्यर्थम् । एवमयसद्वाद इति च ख्यापनार्थं निदर्शनान्तरमाह-मृद्भावघटाकारवद् वा मृदभावे घटाकार इति समासस्तद्वत् । 'वा'शब्दो विकल्पान्तरप्रदर्शनार्थः । तदङ्गीकरणे च-अभावाश्रयासत्सद्भवनाङ्गीकरणे च । किमित्याहअदृष्टपरिकल्पनं यन्न दृष्टं प्रत्यक्षानुमानाभ्यामसद्भवनं तत् परिकल्पनम् । इत्यारेकाशेषनिरासा અનેકાંતરશ્મિ . આશ્રયીને પૂર્વે અવિદ્યમાન એવાં ઘટસંસ્થાનાદિની ઉત્પત્તિ.. આમ ભાવને આશ્રયીને જ અસત્ર અવિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ દષ્ટ છે... પણ જો મૃદુરૂપ દ્રવ્ય પણ પૂર્વે અસતુ=અવિદ્યમાન માનો, તો ઘટસંસ્થાન - સમયાંતરાદિ અવસ્થાનની ઉત્પત્તિ ભાવને આશ્રયીને નહીં ગણાય... ફલતઃ પ્રત્યક્ષદષ્ટ એવી ભાવાશ્રિત અસત્ પદાર્થની ઉત્પત્તિની હાનિ થશે, એમ દષ્ટહાનિનો પ્રસંગ આવશે... (૨) અભાવને આશ્રયીને કદી કોઈની ઉત્પત્તિ દેખાતી નથી. જેમ વંધ્યાપુત્રને આશ્રયીને બાલાદિ આકારની ઉત્પત્તિ કદી દષ્ટ નથી... (અસત્કાર્યવાદમાં આવતાં દોષોને સુખેથી સમજી શકાય એ માટે જ આ વંધ્યાપુત્રનું દૃષ્ટાંત આપેલ છે. આ જ વાતને હજી પુષ્ટ કરવા એક બીજું દષ્ટાંત આપે છે –). જેમ માટીના ન હોવામાં ઘટાકાર ઉત્પન્ન થતો નથી, તેમ પૂર્વે દ્રવ્ય ન હોવામાં પર્યાયની ઉત્પત્તિ પણ કદી દષ્ટ નથી, ટૂંકમાં અભાવને આશ્રયીને અસત્ પદાર્થની ઉત્પત્તિ પ્રત્યક્ષ કે અનુમાન એકે પ્રમાણથી દષ્ટ નથી, છતાં પણ તમે તેવી કલ્પના કરો, તો પ્રત્યક્ષ-અનુમાનથી અદષ્ટની કલ્પનાનો દોષ આવશે જ... (અસવાદી બૌદ્ધો, દ્રવ્યનો પણ પૂર્વે અભાવ માને છે, એટલે તેઓ અભાવને આશ્રયીને ઘટસંસ્થાનાદિની ઉત્પત્તિ કહે છે, જે કદી દષ્ટ નથી. તેથી તેઓને અષ્ટકલ્પના નામક દોષ આવે છે...) સાર તેથી દ્રવ્યને તો પૂર્વે સત્ જ માનવો જોઈએ અને પછી તેને આશ્રયીને ઘટસંસ્થાનાદિરૂપ પર્યાયની ઉત્પત્તિ માનવી જોઈએ.. રૂ. “ખાવામૃતા' કૃતિ ટુ-પાઠ: | ૨. ‘વિસ્તૃતજ્યારે તૃgo' ત -પાd: | ૨. “નાવીકૃત' તિ -પાઠ: સત્સવના ' ત ટુ-પd: I ૪. “ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy