________________
९५३ अनेकान्तजयपताका
(પઝમ: प्रसङ्गात्' इत्यपि यथोक्तावयविवादिनो न बाधायै तत्तथाभावस्य तदेकत्वपरिणामतया तथाविकल्पनायोगादिति ॥ (१०१) यच्चोक्तम्-'न चार्थे सत्यपि तद्ग्रहणोपायः समस्ति, युक्त्ययोगात् । स ... ... વ્યારા
.... तेषामेव-अण्वादीनां तथा-एकत्वेन परिणतेः । तथापि धर्मोत्पादव्ययौ स्त एव तत्र इत्यारेकानिरासायाह-धर्मोत्पादव्ययभावेऽपि सत्यण्वादीनां वस्तुनस्तुल्यत्वात् तत्स्वभावतयैव । एवं च न चासावमूर्तोऽवयवी अग्रहणप्रसङ्गादित्यपि पूर्वपक्षोक्तं यथोक्तावयविवादिनः, अनन्तरोक्तैकत्वपरिणामावयविवादिन इत्यर्थः । किमित्याह-न बाधायै तत्तथाभावस्य तेषाम्अण्वाद्यवयवानामेकत्वेन भवनस्य तदेकत्वपरिणामतया कारणेन तथा-पूर्वपक्षोदितप्रकारेण विकल्पनायोगादिति ॥
यच्चोक्तमित्यादि । यच्चोक्तं पूर्वपक्षग्रन्थ एव । किमित्याह-न चार्थे सत्यपि तद्ग्रहणोपायः-अर्थग्रहणोपायः समस्ति-विद्यते । कुत इत्याह-युक्त्ययोगात् । अयोगमाह स
- અનેકાંતરશ્મિ .... એટલે ખરેખર તો તે અવયવીમાં કોઈ વિશેષ નથી, કે જેથી તેનું વધારે વજન દેખાય... (ભાવ એ કે, તે એકત્વપરિણામરૂપ અવયવી અવયવરૂપ જ હોવાથી, અવયવો જેટલું જ તેનું વજન થશે.)
પ્રશ્નઃ અવયવોથી એકત્વપરિણામરૂપ અવયવીમાં કોઈ વિશેષ નથી, એવું તમે શી રીતે કહો છો? તે પરમાણુઓ જયારે એકત્વરૂપે પરિણમે, ત્યારે તેમાં પૂર્વપર્યાયના નાશરૂપ અને ઉત્તરપર્યાયના ઉત્પાદરૂપ વિશેષ તો તમે માનો જ છો ને?
ઉત્તર : જુઓ ભાઈ, પર્યાયરૂપ ધર્મનો ઉત્પાદ-વ્યય થવા છતાં પણ, પરમાણુરૂપ વસ્તુઓ પોતાના સ્વભાવે તુલ્ય જ છે, એટલે એ અપેક્ષાએ એવપરિણામમાં કોઈ વિશેષ નથી... (ફલતઃ અવયવીનું વજનવિશેષ ન દેખાવું સંગત જ છે..)
(૧૦૦) તથા, બીજું તમે જે કહ્યું હતું કે “આ અવયવી અમૂર્ત તો નથી જ, નહીંતર તો આકાશની જેમ તેના અગ્રહણનો પ્રસંગ આવશે” - તે કથન પણ પરમાણુઓનાં એકત્વપરિણામરૂપ અવયવીને માનનારાના મતે બાધાકારક નથી, કારણ કે પરમાણુઓનો એકત્વપરિણામરૂપ અવયવી, પરમાણુઓના જ એકત્વપરિણામરૂપ હોઈ તે પરમાણુઓથી જુદો કોઈ અમૂર્ત પદાર્થ નથી, પણ પરમાણુરૂપ મૂર્તરૂપ જ છે... એટલે અમારા મતે અવયવીને અમૂર્ત કહી તેના અગ્રહણનું આપાદન આપી શકાય નહીં.
(૧૦૧) પૂર્વપક્ષગ્રંથમાં જ બીજું તમે જે કહ્યું હતું કે “અર્થ હોવા છતાં પણ, તે અર્થને ગ્રહણ કરવાનો કોઈ જ ઉપાય નથી, કારણ કે તેમાં યુક્તિનો અયોગ છે. તે આ રીતે – અર્થ તે
१. दृष्टव्ये ८७४-८७५तमे पृष्ठे । २. द्रष्टव्यं ८७४तमं पृष्ठम् । ३. ८७४-८७५तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org