________________
fધાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता
९५२ रेकात्, हेतूनां च परनीत्या स्वभावनियतत्वेन तत्त्वतोऽहेतुत्वोपपत्तेः । (९९) एवं तुलानतिविशेषाग्रहणमपि न दोषकृत्, तत्त्वतो विशेषाभावात्, तेषामेव तथापरिणतेः धर्मोत्पादव्ययभावेऽपि वस्तुनस्तुल्यत्वात् । (१००) एवं च 'नं चासावमूर्तोऽग्रहण
” ચા
” अनन्तरोदितस्वरूप एकत्वपरिणाम इत्यर्थः, तद्भिनदेश:-अण्वाद्यवयवभिन्नदेश उपादानशून्यो वा । कुत इत्याह-कथञ्चित्-केनचित् प्रकारेण तदव्यतिरेकात्, तथाभाविनामण्वादीनामभेदादिति भावः । दूषणान्तरमाह-हेतूनां च अण्वादीनां परनीत्या-वैशेषिकन्यायतः स्वभावनियतत्वेन-नियततया तत्त्वतः-परमार्थेन अहेतुत्वोपपत्तेः । न ह्यधिकृतस्वभावान्तरस्य हेतव इति भावनीयम् । एवम्-उक्तनीत्या तुलानतिविशेषाग्रहणमपि पूर्वपक्षोक्तं न दोषकृत्-न दोषकरणशीलम् । कथमित्याह-तत्त्वतो विशेषाभावाद् यथोदितैकत्वपरिणामे । कुत इत्याह
... અનેકાંતરશ્મિ પર આ જ વાતને જણાવે છે –
એકત્વરૂપે પરિણમવાનો સ્વભાવ હોવાથી, તે પરમાણુઓનું જ એકત્વરૂપે પરિણમન થાય છે, એટલે તે એકત્વપરિણામરૂપ અવયવી (૧) પરમાણુરૂપ અવયવોથી જુદા દેશવાળો, અને (૨) પરમાણુરૂપ ઉપાદાનથી શૂન્ય હોય, એવું સંભવિત નથી... (અર્થાત્ તે એકત્વપરિણામ કથંચિદ્ અવયવરૂપ જ હોવાથી, (૧) અવયવો સાથેનો અભિન્નદેશ, અને (૨) અવયવરૂપ ઉપાદાનસહિતતા તેમાં સંગત જ છે...)
જે લોકો અવયવોથી અવયવીને એકાંતભિન્ન માને છે, તે વૈશેષિકમતે તો, પરમાણુઓ માત્ર પોતાના સ્વભાવમાં જ નિયત હોવાથી, ખરેખર તો તેઓ કારણ જ બની શકતાં નથી, કારણ કે સ્વસ્વભાવનિયત પરમાણુઓ તો માત્ર પોતાના સ્વભાવમાં જ અતિશયનું આધાન કરવા સમર્થ છે, એટલે તેઓ પોતાથી અલગ સ્વભાવવાળા અવયવીને ઉત્પન્ન કરવા સમર્થ બની શકે નહીં...
(આશય એ કે, પટની જેમ જો ઘટરૂપ અવયવી પણ સર્વથા જુદો હોય, તો તે અવયવો જેમ પટના કારણ નથી, તેમ ઘટના કારણ પણ ન જ બને... એટલે અવયવીને જુદો નહીં, પણ અવયવોનાં જ એત્વપરિણામરૂપ માનવો જોઈએ..).
પૂર્વપક્ષની એકેક માન્યતાઓનું સચોટ યુક્તિઓથી ઉભૂલન (૯૯) બીજું પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે “જો અવયવોથી અવયવી જુદો હોય, તો ત્રાજવામાં માપતાં, અવયવોના માપ કરતાં અવયવ + અવયવીનું ભેગું મળીને વધારે માપ થવું જોઈએ, અર્થાત્ તે બાજુના ભાગનો વધારે ઝુકાવ થવો જોઈએ, પણ તેવું તો દેખાતું નથી...” - તો તે કથન પણ અમને દોષકારક નથી, કારણ કે અમારા મતે તો તે પરમાણુઓ જ એકરૂપે પરિણમે છે,
१. द्रष्टव्यं ८७४तम पृष्ठम् । २. 'नित्यतया' इति ङ-पाठः। ३. 'ह्यविकृत०' इति क-पाठः। ४. द्रष्टव्यं ८६७तमं
પૃષ્ઠ 7
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org