________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
(२१२) किञ्च बोधमात्रतायां तन्नीलत्वादिभेदाभावो भेदकाभावात्, तमन्तरेण च तदनुपपत्तेः बोधर्मात्रस्याविशिष्टत्वात् एकान्तैकस्वभावस्य विशिष्टत्वायोगात् तन्मात्रत्वात्, ( २१३ ) अन्यथा सर्वत्र बोधभावाभावादतत्स्वभावत्वात् सह्यन्यत्र
× વ્યારબા
१०६३
<>
कर्तृकर्मता योगेनेति भावनीयम् ॥
किञ्च बोधमात्रतायां सत्यामेकान्तैकस्वभावत्वेन तन्नीलत्वादिभेदाभावः तस्यबोधमात्रस्य नीलत्वादिभेदाभावः । कुत इत्याह- भेदकाभावात् तमन्तरेण च भेदकमन्तरेण च तदनुपपत्तेः-नीलत्वादिभेदानुपपत्तेः । अनुपपत्तिश्च बोधमात्रस्याविशिष्टत्वात् । विशिष्टं बोधमात्रमेवैतदित्याशङ्कानिरासायाह-एकान्तैकस्वभावस्य, बोधमात्रस्येति प्रक्रमः । किमित्याहविशिष्टत्वायोगात् । अयोगश्च तन्मात्रत्वात्-बोधमात्रतद्भावात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह
119
* અનેકાંતરશ્મિ
તેથી ઉપર કહેલા દોષોનું ઉલ્લંઘન થશે નહીં (અર્થાત્ તેમાં પણ ચિત્રરૂપતા આવશે જ...) નિષ્કર્ષ ઃ આમ, કર્તૃ-કર્મભાવ હોવાથી, વિજ્ઞાનની ઉભયરૂપતા જ સિદ્ધ થાય, એકાંત એકસ્વભાવતા નહીં.
* બોધમાત્રતામાં નીલાદિભેદનો વિરહ
(વિજ્ઞાનને એકાંત એકસ્વભાવી માનો, તો બીજો પણ એક મોટો દોષ આવે. તે હવે ગ્રંથકારશ્રી બતાવવા જઈ રહ્યા છે -)
(૨૧૨) વળી, એકાંત એકસ્વભાવી માત્ર બોધરૂપ જ માનો, તો નીલવિજ્ઞાન-પીતવિજ્ઞાન એવાં જે જુદા જુદા વિજ્ઞાનો થાય છે, તેમનો ભેદ રહેશે નહીં... કારણ એ જ કે, ભેદ કરવા માટે કોઈ ભેદક તત્ત્વ જોઈએ, તે વિના ભેદ થાય નહીં.
(હવે તમે તો શુદ્ધ બોધમાત્રનું કથન કરનારા છે, તેમાં તો બીજો કોઈ ભેદક જ નથી, કે જે નીલવિજ્ઞાનાદિનો ભેદ સિદ્ધ કરે...)
પૂર્વપક્ષ ઃ નીલવિજ્ઞાનાદિને વિશિષ્ટ બોધરૂપ માની લઈશું (અહીં વિશિષ્ટ હોવાથી તેનો બીજાથી ભેદ પણ સંગત થઈ જાય અને બોધરૂપ હોવાથી કોઈ જુદી વસ્તુ પણ નહીં માનવી પડે...)
ઉત્તરપક્ષ ઃ અરે ! પણ તમારા મતે તો બોધ એકાંત એકસ્વભાવી છે... એટલે તો તેની વિશિષ્ટતા પણ ન જ ઘટે, કારણ કે બોધમાત્ર જ જ્ઞાનરૂપ છે. હવે બોધમાત્ર તો તમે શુદ્ધ-એકસ્વભાવી માનો છો, એટલે જુદા જુદા દેશાદિને લઈને તેમાં જુદો જુદો સ્વભાવ ન જ ઘટે, તો તેમાં વિશિષ્ટતા શી રીતે મનાય?
* વિવરામ્
119. વોધમાત્રત દ્રાવાવિતિ । વોધમાત્રચૈવ તરસ્ય-જ્ઞાનસ્ય ભાવાત્ ||
૨. ‘માત્રસ્થાપિ વિશિષ્ટ॰' કૃતિ -પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org