________________
ધિક્કાર:) व्याख्या विवरण-विवेचनसमन्विता
१०६४ भवस्तन्मिश्रणान्नैकः ( २१४) अमिश्रणे तन्मात्रत्वम् । तथातत्त्वस्यैव तथाभेदाभावः, तत्स्वभावभेदापत्तेः । सति चास्मिँस्तदन्यसिद्धिरेव । ( २१५) तत्स्वभावो हि न बोध
વ્યારહ્યા છે
. अन्यथा-एवमनभ्युपगमे सर्वत्र-विवक्षितं देशं विहाय सामान्येन वा । किमित्याह-बोधभावाभावात्, बोधसत्तानुपपत्तेरित्यर्थः । एनामेवाह-अतत्स्वभावत्वात्, प्रक्रमादेकान्तकस्वभावत्वात् । कथमेतदेवमित्याह-स हीत्यादि । स बोधो यस्मात् अन्यत्र-देशादौ भव॑स्तन्मिश्रणात्देशादिमिश्रणेन नैकः-नैकान्तकस्वभावः बोधत्वे सति तन्मिश्रणस्वभावत्वादित्यभिप्रायः । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अमिश्रणे, देशादिनेति प्रक्रमः, तन्मात्रत्वं-बोधमात्रत्वम् । कथमित्याहतथेत्यादि । तथा-तेन प्रकारेणाविशिष्टबोधमात्रभवनलक्षणेन तत्त्वं यस्य बोधमात्रस्य तत् तथाविधं तस्यैव तथा-देशादिभेदेन भेदाभावः । कुत इत्याह-तत्स्वभावभेदापत्तेः-बोधमात्र
... અનેકાંતરશ્મિ ... (૨૧૩) પ્રશ્નઃ (અન્યથાક) તે શુદ્ધ બોધમાત્રમાં પણ વિશિષ્ટતા માની લઈએ તો?
ઉત્તર : તો તે શુદ્ધ બોધની, પ્રતિનિયત દેશને (જયાં વિશિષ્ટ બોધ માન્ય છે તે દેશને) છોડીને કે સામાન્યથી સર્વ ઠેકાણે સત્તા (=અસ્તિત્વ) સંગત નહીં થાય. કારણ કે તે સર્વથા એકસ્વભાવી છે. | ભાવાર્થ : ચૈત્રને નીલજ્ઞાન થયું અને મૈત્રને પીતજ્ઞાન થયું - આ બંને જ્ઞાન શુદ્ધબોધરૂપ છે, એટલે તેમાં કોઈ વિશિષ્ટતા નથી. હવે તમે, ચૈત્રના દેશાદિને લઈને, તે નીલજ્ઞાનરૂપ શુદ્ધબોધને વિશિષ્ટ માનો, તો તે તો એકાંત એકસ્વભાવી હોવાથી, વિશિષ્ટ નીલજ્ઞાનરૂપ જ સાબિત થશે અને આવું નીલજ્ઞાન તો મૈત્રાદિમાં ન હોવાથી, મૈત્ર વગેરેમાં શુદ્ધબોધનો અભાવ માનવો પડશે ! (આમ, બોધ એકાંત એકસ્વભાવી હોવાથી, જો તેમાં વિશિષ્ટતા માનો, તો પ્રતિનિયત દેશને છોડીને કે સામાન્યથી સર્વત્ર તેની સત્તા સંગત થશે નહીં...)
એટલે તેમાં વિશિષ્ટતા મનાય નહીં. આવું કેમ ? તેને યુક્તિથી જણાવે છે –
તે બોધ, વિવક્ષિત (ચત્રના) દેશાદિને છોડીને, (અન્યત્રક) મૈત્રાદિના દેશમાં રહે, તો તેનું મૈત્રના દેશાદિની સાથે મિશ્રણ થવાથી, તેનો એકાંત એકસ્વભાવ ઘટી શકે નહીં. કારણ કે બોધરૂપે એક હોવા છતાં, જુદા જુદા દેશાદિનું મિશ્રણ હોવાથી, તેમાં પણ જુદા જુદા સ્વભાવ માનવા જ પડે.
(૨૧૪) પ્રશ્નઃ (મિશ્રn=) ત્યાં રહેવા છતાં પણ તેનું, દેશાદિની સાથે મિશ્રણ ન માનીએ તો?
ઉત્તર : તો તો તે માત્ર શુદ્ધબોધરૂપ સાબિત થશે, કારણ કે દેશાદિનાં મિશ્રણ વિના તો તેનું, અવિશિષ્ટ શુદ્ધબોધરૂપે જ અસ્તિત્વ થાય છે. હવે આવા અવિશિષ્ટ શુદ્ધબોધમાત્રનો, દેશાદિના ભેદથી ભેદ થશે નહીં, ભેદ માનવા તો તેનો સ્વભાવભેદ માનવો પડે અને તેથી તો બાહ્યર્થની જ
૨. ‘માવવાંધત્વે' ત ટુ-પાત: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org