SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ .. મ १०६५ अनेकान्तजयपताका (પમ: मात्रात्मनो भिन्नः, स चाविशिष्टः प्रतिकलं तुल्यस्वभावतयेति भिन्नजातीयेनास्य भेद - વ્યારણ્યા છે स्वभावभेदापत्तेः । सति चास्मिन्-तत्स्वभावभेदे किमित्याह-तदन्यसिद्धिरेव-बोधान्यसिद्धिरेव। एनामेव व्यतिरेकतो भावयन् आह तत्स्वभाव इत्यादिना । तत्स्वभावः, प्रक्रमाद् बोधमात्रस्वभावः, यस्मात् न बोधमात्रात्मनः सकाशाद् भिन्नः । स च-बोधमात्रात्मा अविशिष्टः प्रतिकलं-कलां कलां प्रति तुल्यस्वभावतया कारणेन । व्यवस्थानमधिकृत्यैतदाह । अन्यथा कलाभेदोऽप्यसङ्गत एवेति भावनीयम् । इति-एवं भिन्नजातीयेन देशादिनाऽस्य-बोधमात्रात्मनः · અનેકાંતરશ્મિ ... સિદ્ધિ થઈ જાય... તાત્પર્યઃ શુદ્ધબોધનો, નીલજ્ઞાન-પીતજ્ઞાન આદિરૂપે ભેદ માનવા માટે, તેમાં જુદા જુદા દેશાદિને લઈને જુદો જુદો સ્વભાવ માનવો પડે અને એવા સ્વભાવભેદથી તો બાહ્યર્થની સિદ્ધિ થાય જ... (શુદ્ધબોધમાં જુદા જુદા સ્વભાવ માનવા, તેના ભેદક તરીકે નીલાદિ બાહ્યાર્થ માનવા જ પડે...) આમ, બોધથી અન્ય નીલાદિ પદાર્થની સિદ્ધિ થઈ જાય (જે તમારી મૂળ માન્યતાનો વિલોપ કરનાર છે.) (૨૧૫) આ જ વાત વ્યતિરેકથી બતાવવા કહે છે – બોધરૂપ સ્વભાવ તે શુદ્ધબોધ માત્રથી ભિન્ન નથી, પણ શુદ્ધબોધરૂપ જ છે અને તે શુદ્ધબોધ તો દરેક સમયે તુલ્યસ્વભાવી હોવાથી અવિશિષ્ટ-એકરૂપ છે. [‘સમયે-સમયે તુલ્યસ્વભાવી છે એ વાત અમે વસ્તુસ્થિતિને આશ્રયીને કહી છે. પણ યોગાચારમતે તો, તે ‘સમય’ તત્ત્વ પણ ઘટતું નથી, કારણ કે તેઓ જ્ઞાનથી અતિરિક્તને તુચ્છ-અવસ્તુ માને છે. (આ વાત, વિવરણકારના અભિપ્રાયને અનુસરી કહી છે, વ્યાખ્યાકારની પંક્તિ બેસાડવા આવી વિચારણા કરી શકાય –). પ્રશ્ન : સમય પણ જ્ઞાનરૂપ માની લઈએ, તો તો તેનું અસ્તિત્વ ઘટી જાય ને? ઉત્તર : પણ તેવું માનો, તો જ્ઞાન તો શુદ્ધબોધરૂપ હોવાથી - તેમાં કોઈ જ ભેદક ન હોવાથી - સમયે સમયે તુલ્યસ્વભાવી' - એમ સમયનો ભેદ સંગત થશે નહીં. તેવો ભેદ, બાહ્યાર્થવાદી આચાર્યમતે જ સંગત થાય...] તો આવા અવિશિષ્ટ શુદ્ધબોધનો, નીલજ્ઞાન-પીતજ્ઞાન એમ જુદા જુદા ભેદ કરવા, તેનાથી 120. ના નાં પ્રતીતિ સમર્થ સમર્થ પ્રતીત્યર્થ: | 121. व्यवस्थानमधिकृत्यैतदाहेति । वस्तुस्थितिमाश्रित्यैतदुच्यते यदुत प्रतिकलम् । कलाशब्देन हि समय: प्रोच्यते से चाचार्यमते एव घटते, न तु ज्ञानमात्रवादिनो मते ।। ૨. “માત્રાત્મનોfમત્ર:' ત T-પાd: ૨. “રુનાં પ્રતિ' તિ -પઢિ: 1 રૂ. ‘સર્વાવાર્થ' ત -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy