SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता १०६२ एवमपरोक्षस्वभावमित्याद्युक्तावपि स्वप्रत्यक्षस्वभावमित्यादिवाक्यार्थापत्तित उक्तदोषानतिवृत्तिरेव ॥ વ્યાક્યા છે शाखाभारेणेत्यत्राव्यतिरिक्तस्यापि स्वशाखाभारस्य करणत्वम् । न चेदं न तात्त्विकं वृक्षान्तरवदधिकृतवृक्षभङ्गाभावप्रसङ्गादिति भावनीयम् । एवमपरोक्षस्वभावमित्याधुक्तावपि तथा तथा शंठोपन्यस्तायां स्वप्रत्यक्षस्वभावमित्यादिवाक्यार्थापत्तितः कारणात् उक्तदोषानतिवृत्तिरेव - અનેકાંતરશ્મિ પ્રશ્ન: પણ એ રીતે, પોતાથી અભિન્ન પણ તત્ત્વ કર્મ તરીકે હોઈ શકે ? ઉત્તર કેમ નહીં? ઉપરોક્ત દાખલો જ તેમાં પ્રમાણ તરીકે પર્યાપ્ત છે. વળી, પોતાથી અભિન્ન તત્ત્વ પણ “કરણ' તરીકે હોઈ શકે છે. (આપણે ભિન્ન-અભિન્ન બંને કરણનું ઉદાહરણ જોઈએ - (૧) વ્યતિરિક્તકરણ – તાત્રે છિદ્યતે તા:' અહીં લાકડું કાપવાનું અસાધારણ કારણ દાતરડું છે અને તે લાકડાથી ભિન્ન છે. એટલે તે વ્યતિરિક્તકરણ કહેવાય. (૨) અવ્યતિરિક્તકરણ – ‘મ તે વૃક્ષ વાવમા ' અર્થ એ કે, વૃક્ષ પોતાની શાખાના ભારથી ભંગાય છે. અહીં વૃક્ષ ભાંગવાનું કારણ પોતાની શાખાનો ભાર છે અને તે શાખાભાર વૃક્ષથી જુદો નથી, પણ અભિન્ન છે. એટલે તે અવ્યતિરિક્તકરણ કહેવાય. પ્રશ્ન : પણ શું અતિરિક્તકરણ તાત્ત્વિક (=વાસ્તવિક) છે ? ઉત્તર : હા જરૂર, એટલે જ તો તે શાખાભારથી ઝાડ પડી જાય છે. નહીંતર તો તે શાખાભાર, જેમ બીજા ઝાડમાં ન હોવાથી બીજું ઝાડ પડતું નથી, તેમ આ ઝાડ પણ નહીં પડે કારણ કે આમાં પણ શાખાભાર અતાત્ત્વિક=અવાસ્તવિક નહીંવત્ જ છે...) પણ તેવું તો નથી જ... એટલે અતિરિક્તને પણ તાત્ત્વિક કરણ માનવું જ જોઈએ. સારઃ તેથી અભિન્ન પણ કર્મ બને. એટલે આલોક જ્યારે સ્વસ્વરૂપને જાણે, ત્યારે પોતે જ પોતાનું કર્મ બને અને તેથી તેની સકર્મકતા પણ નિબંધ છે. (હવેની પવનપરોક્ષસ્વભાવ.. એ પંક્તિનો ભાવાર્થ, અમને આવો લાગે છે –). (૨૧૧) વળી, વિજ્ઞાન કે પરોક્ષસ્વભાવી નથી, એવું શઠ પુરુષોનાં કથનમાં પણ તે વિજ્ઞાન પોતાનું પ્રત્યક્ષ કરવાના સ્વભાવવાળું છે' – એવો વાક્યનો અર્થ ફલિત થતો હોવાથી, ઉપરોક્ત દોષનું ઉલ્લંઘન થશે નહીં. ભાવાર્થ : પૂર્વપક્ષ ઃ (શઠપુરુષો :) વિજ્ઞાન કે પરોક્ષ નથી, અપરોક્ષ છે. (એટલે તેને બીજા જ્ઞાનનું કર્મ માનવું જરૂરી નથી અને તો તે ગ્રાહ્યરૂપ પણ ન જ બને...) ઉત્તરપક્ષ: પણ વિજ્ઞાન કે પરોક્ષસ્વભાવી નથી એવું કહેવાથી તો એ જ ફલિત થાય છે કે, તે પ્રત્યક્ષસ્વભાવી છે. અર્થાત્ તે પોતે જ પોતાનું પ્રત્યક્ષ કરે છે અને એટલે તો તેમાં કર્તૃ-કર્મભાવ પણ ઘટે... ૨. ‘શવોપ૦' તિ ટુ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy