________________
અધિક્કાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
क्रियादर्शनात्, अन्यथा ग्राहकत्वायोग इत्युक्तप्रायम् ॥
(१३५) न चास्योक्तप्रकारातिरिक्तोऽर्थः । न चायमप्येकार्थो लौकिकः । न च ग्रन्थकारबहुमतः, न च बहुमतत्वेऽपि युक्तरूपः । “परार्थे ह्यनुमाने वक्तुर्वचनगुणदोषा જ
વ્યારહ્યા છે . असम्पृक्तग्राह्यग्रहणतयोपलम्भात् । तथाऽर्थक्रियोपलम्भाद् भिन्नार्थेन किं बहुना ? अन्यथा ग्राहकत्वायोगो ज्ञानस्य एकान्तकस्वभावतया स्वग्रहणायोगाद् ग्राह्यग्राहकोभयरूपतापत्तेरित्युक्तप्रायं-प्रायेणोक्तमेतत् ॥
___न चेत्यादि । न च अस्य, प्रक्रमादेकेनैवोपलम्भात् इति वचनस्य । किमित्याह-उक्तप्रकारातिरिक्तोऽर्थः । किं तर्हि ? उक्तप्रकार एव । न चेत्यादि । न च अयमप्येकार्थः, 'सह'शब्दस्येति प्रक्रमः । किमित्याह-लौकिकः । न च ग्रन्थकारबहुमतः 'सह'शब्दस्यैवैकार्थः, तस्य वाक्प्रयोगकुशलत्वाद् ग्रन्थकारस्य । न च बहुमतत्वेऽपि ग्रन्थकारस्य युक्तरूपः
- અનેકાંતરશ્મિ .. માન્યા વિના અસંગત ઠરશે, એટલે જ્ઞાનથી અતિરિક્ત અર્થનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ.
અતિરિક્ત અર્થનું અસ્તિત્વ સિદ્ધ કરવા ઘણું તો શું કહીએ ? છેલ્લી એક સચોટ યુક્તિ એ કે, અતિરિક્ત અર્થને માન્યા વિના તો જ્ઞાનની ગ્રાહકતા પણ નહીં ઘટે... અર્થ ન હોય તો જ્ઞાન કોનું ગ્રાહક બનશે?
પ્રશ્ન : પોતાનું જ....
ઉત્તર : તે શક્ય નથી, કારણ કે જ્ઞાન એકાંત એકસ્વભાવી છે, તે પોતે જ ગ્રાહ્ય અને પોતે જ ગ્રાહક એમ ઉભયરૂપ બની શકે નહીં. એટલે પોતાનું ગ્રહણ કરે નૈહીં અને અર્થ તો છે નહીં. આમ ગ્રાહકત્વ જ નહીં રહે... આ બધું પ્રાયઃ અમે પૂર્વ કહી ગયા છીએ...
એટલે “પોપખંભાત'નો બીજો અર્થ પણ યુક્ત નથી...
(૧૩૫) આ બે વિકલ્પ સિવાય ‘પતંમાત્'નો ત્રીજો તો કોઈ અર્થ નથી, તેથી ‘સરોપતંભ'નો પોપતંમા” અર્થ કરવો બિલકુલ યોગ્ય નથી...
- સહશબદની એકાર્થતા અસંગત બીજી વાત, “સદ શબ્દનો ‘એક અર્થ કરવો તે લૌકિક પણ નથી કારણ કે સહશબ્દનો પ્રયોગ બે જુદા પદાર્થ વિશે જ થાય છે...)
વળી, તેવો અર્થ કરવો ગ્રંથકાર (ધર્મકીર્તિ)ને સંમત પણ નથી, કારણ કે ગ્રંથકાર તો વચનપ્રયોગમાં કુશલ છે (એટલે તેઓ એક અર્થપરક સહશબ્દનો પ્રયોગ ન કરે...)
જો પોતે પોતાનું ગ્રહણ કરે, તો તેમાં ગ્રાહ્ય ગ્રાહક ઉભયરૂપતાની આપત્તિ આવે અને તો તેની એકાંત એકરૂપતા ન રહે...
૨. “શદ્વૈોર્થ:' રૂતિ ટુ-પીડઃ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org