SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ९८३ अनेकान्तजयपताका (પઝમ: (१३३) असम्पृक्तेनैव ग्राह्यग्रहणे त्वस्मन्मतानुवाद एव, ग्राह्यसन्तानारूषितस्यैवास्य तत्स्वभावतया ग्राहकत्वाभ्युपगमात्, अस्य च न्याय्यत्वात्, भिन्नार्थग्रहणात्, प्रतिप्राणि प्रतीतेः, भावतो बाधासम्भवात्, सदा तथोपलम्भात्, (१३४) तथाऽर्थ - વ્યારા . द्वितीयं पक्षमधिकृत्याह-असम्पृक्तेनैव विज्ञानेन ग्राह्यग्रहणे पुनरभ्युपगम्यमाने । किमित्याह-अस्मन्मतानुवाद एव । कथमित्याह-ग्राह्यसन्तानारूषितस्यैवास्य-विज्ञानस्य केवलस्य सतः तत्स्वभावतया-विच्छिन्नार्थग्रहणस्वभावतया ग्राहकत्वाभ्युपगमात्, अस्य च-अभ्युपगमस्य न्याय्यत्वात् । न्याय्यत्वं च भिन्नार्थग्रहणात् । एतच्च प्रतिप्राणि-प्राणिनं प्रति प्रतीतेः कारणात् तथा भावतो बाधासम्भवात् अस्याभ्युपगमस्य । असम्भवश्च सदा तथोपलम्भात् - અનેકાંતરશ્મિ . સ્યાદ્વાદી અરે ! એવું કથન તો નીલ અંગે પણ તુલ્ય છે, અર્થાત્ જ્ઞાન વડે ભિન્ન પણ અર્થનો, અચિજ્ય શક્તિ આદિથી નિબંધ અવગમ થઈ જશે. એટલે તો અર્થનું અબાધિત અસ્તિત્વ સિદ્ધ થશે... તેથી “પોપનH'નો પ્રથમ અર્થ તો યુક્ત નથી. - દ્વિતીય વિકલ્પનો નિરાસ - (૧૩૩) (૨) “સહોપર્તમા–પોપતંગા=મસમૃન પ્રદીપ્રહતુ=અર્થથી અસંપૂક્ત (ન જોડાયેલ) જ્ઞાન દ્વારા ગ્રાહ્યાર્થીનું ગ્રહણ થવું....” આવો અર્થ સ્વીકારો, તો તો અમારા મતનો જ અનુવાદ થશે... પ્રશ્નઃ પણ શું તમે એવું માનો છો? ઉત્તર : હા, કારણ કે જૈનો ગ્રાહ્યસંતાનથી અરૂષિત (=ન જોડાયેલ) વિજ્ઞાનને માને છે... આવું કેવળ વિજ્ઞાન જ બાહ્ય અર્થને ગ્રહણ કરવાના સ્વભાવવાળું હોવાથી, તે ગ્રાહકરૂપે સ્વીકૃત છે... (એટલે તમારું કથન, અમારા અનુવાદરૂપ હોઈ નવીનતાકારક નથી...) પ્રશ્નઃ પણ તમારો (જુદા અર્થનું અસ્તિત્વ, તેનું જ્ઞાન દ્વારા ગ્રહણ આદિરૂપ) અભ્યપગમ શું ન્યાયસંગત છે ? ઉત્તર : હા, જરૂર, કારણ કે જ્ઞાનથી અતિરિક્ત અર્થનું સ્પષ્ટપણે ગ્રહણ થાય છે, એવું દરેક પ્રાણીઓને પ્રતીતિસિદ્ધ છે... (એટલે અસંગૃક્તજ્ઞાન દ્વારા અતિરિક્ત અર્થનું ગ્રહણ અસંભવિત નથી.) તથા, અમારા અભ્યપગમમાં કોઈ જ બાધ નથી, કારણ કે હંમેશા અસંગૃક્ત ગ્રાહ્યનાં ગ્રહણરૂપે જ જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે... (૧૩૪) તથા બાહ્ય પદાર્થવિષયક અર્થક્રિયાઓ જ દેખાય છે, તે બધી અર્થક્રિયાઓ પદાર્થને ૨. ‘તથા' તિ પાડો ન વિદ્યતે -પ્રતૌ . ૨. “તસ્થાપ્યું.' તિ ટુ-પત્ર: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy