SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ९८२ युक्तैव । ( १३२ ) परार्थभूतेर्नाहेतुकेति चेत्, कथं तदनवगमे तत्सिद्धिरिति ? अचिन्त्य - शक्त्यादिना तु तदवगमो नीलेऽपि तुल्यः ॥ મધ્યાહ્યા× परार्थभूतेः-परार्थादुत्पत्तेः कारणात् नाहेतुका । इति चेत्, एतदाशङ्कयाह- कथं तदनवगमेपरानवगमे तत्सिद्धिः-परार्थसिद्धिरिति ? अचिन्त्यशक्त्यादिना तु, 'आदि' शब्दादवाच्यવાદ્મ:, તવામ:-પરાવામો નીતેપ તુત્ય:, મેવાવિશેષાત્ ॥ * અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : પણ બુદ્ધમાં રહેલ જ્ઞાનશુદ્ધિ તો નિર્હેતુક (=હેતુરહિત) છે, એટલે તો તે શુદ્ધિનું અસ્તિત્વ જ યુક્ત નથી... (તો તેના આધારે આપ્તતાનો નિશ્ચય શી રીતે થાય ?) (૧૩૨) બૌદ્ધ ઃ તે શુદ્ધિ નિર્હેતુક નહીં, પણ સહેતુક છે, કારણ કે પરાર્થને લઈને તેની ઉત્પત્તિ થાય છે... આશય એ કે, બુદ્ધ સિવાયના અનુગ્રહ કરવા યોગ્ય, જે ચૌર્ય-૫૨દા૨ાસેવનાદિ અનાર્યકાર્યની પરંપરામાં પ્રવણ પ્રાણીઓ છે, તે બધાના ઉપકાર માટે બુદ્ધની જ્ઞાનશુદ્ધિ પ્રવર્તે છે... એમ જ્ઞાનશુદ્ધિ સપ્રયોજન હોઈ સહેતુક છે... (એટલે તેના દ્વારા આપ્તતાનો નિશ્ચય થવામાં કોઈ બાધ નથી...) સ્યાદ્વાદી : અરે ! પણ પ૨ને (=સંતાનાંતરને) જાણ્યા વિના, શી રીતે પરોપકાર થઈ શકે ? (બૌદ્ધો, ૫૨નું ગ્રહણ નથી માનતાં, કારણ કે તેવું માનવામાં ગ્રાહ્ય-ગ્રાહકરૂપ બંને એક માનવા પડે.... આ બધી વાતો ઉપર જ કહી છે...) બૌદ્ધ : કોઈ અચિત્ત્વ શક્તિ દિથી જ પરનો અવગમ માની લઈએ તો ? (પછી તો પરાદિ પણ ઘટી જશે અને ગ્રાહ્ય-ગ્રાહકનો એકીભાવ પણ નહીં માનવો પડે...) * વિવરામ્ . 54. परार्थादुत्पत्तेरिति । परे - बुद्धव्यतिरिक्ता येऽनुग्राह्याः प्राणिनस्तेषामर्थ:-सुमार्गावतरणलक्षणं प्रयोजनं परार्थस्तस्माद्धेतुभूतात् सकाशादुत्पत्तेर्बुद्धज्ञानशुद्धतायाः । भगवतो हि बुद्धस्य ज्ञानशुद्धिश्चौर्यपरदाराद्यनार्यकार्य परम्पराप्रवणप्राणिनामुपकाराय प्रवर्त्तत इति प्रतिपद्यन्ते ताथागताः ॥ * આદિશબ્દથી અવાચ્યવાદ લેવો... પ્રશ્ન ઃ અવાચ્યવાદથી પરનો અવગમ શી રીતે થાય ? ઉત્તર : જુઓ, અવાચ્ય (જે ગ્રાહ્ય નથી) એવી વસ્તુનું પણ જ્ઞાન બુદ્ધને થઈ જતું માની લેવું તે અવાચ્યવાદ. તેનાથી તો ગ્રાહ્ય-ગ્રાહક વિના પણ પરાવગમ શક્ય બને. (આવો અર્થ અમને સંભવિત લાગે છે. વિદ્વાનો બીજો પણ યથોચિત અર્થ બેસાડે.) પાઠ: I ૨. ‘પરાદ્ધસ્તસ્મા॰' કૃતિ સ્વ-૪-પાન: । Jain Education International ૨. ‘શુદ્ધિશ્નૌરપારવારા॰' કૃતિ =-પાટ: I રૂ. ‘તથાાત:' કૃતિ - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy