SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પગ્નમ: वेदनं ततः स एक एवानुभवः । इति प्राप्तं बुद्धविज्ञान-पृथग्जनविज्ञानयोरेकत्वम् । (१३१) न तत् तस्य ग्राहकमिति चेत्, न तेन सन्तानान्तरावगमः । सत्यमिष्टमेव इदमिति चेत्, कथं तमुस्याप्ततेति वाच्यम् । शुद्धः सा किमत्रोच्यत ? इति चेत्, साऽप्यहेतुकेति न જ વ્યારથી त्यादिना । यदि ग्राह्य-ग्राहकयोरेकेनैव वेदनमित्यर्थः ततः-एवं सति स एक एवानुभव:ग्राह्यग्राहकात्मा । इति-एवं प्राप्तं बुद्धविज्ञान-पृथग्जनविज्ञानयोाह्यग्राहकत्वेन एकत्वम् । न तत्-बुद्धविज्ञानं तस्य-पृथग्जनविज्ञानस्य ग्राहकम् । इति चेत्, एतदाशङ्कयाह-न तेनबुद्धविज्ञानेन सन्तानान्तरावगमः । सत्यमिष्टमेवेदं यदुत न तेन सन्तानान्तरावगमः । इति चेत्, एतदाशङ्कयाह-कथं तर्हि अस्य-बुद्धस्य आप्ततेति वाच्यम् । शुद्धेः सा-आप्तता किमत्रोच्यते ? इति चेत्, एतदाशङ्कयाह-साऽपि-शुद्धिः अहेतुका । इति-एवं न युक्तैव । - અનેકાંતરશ્મિ - પ્રથમ વિકલ્પનો નિરાસ - (૧) “પહોપનંબ–પોપતંભ=Uવૈશ્નવ ગ્રાહ્ય-પ્રદિયોઃ વેદ્રના–એક જ વિજ્ઞાન દ્વારા ગ્રાહ્યગ્રાહકનો અનુભવ થવો...” આવો અર્થ સ્વીકારશો, તો તો ગ્રાહ્ય-ગ્રાહકનું જુદું જુદું અસ્તિત્વ નહીં રહે, પણ એક જ અનુભવ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ માનવો પડશે... પ્રશ્નઃ તો એક જ અનુભવને ગ્રાહ્ય-ગ્રાહકરૂપ માની લઈએ તો વાંધો શું? ઉત્તર : અરે ! તો તો આપણું જ્ઞાન અને બુદ્ધનું જ્ઞાન બંને એક માનવું પડશે... જુઓ, બુદ્ધ તે સર્વજ્ઞ હોઈ આપણા જ્ઞાનને પણ ગ્રહણ કરે છે, તેથી આપણું જ્ઞાન “ગ્રાહ્ય” અને બુદ્ધનું જ્ઞાન “ગ્રાહક'... હવે ઉપરોકત કથન પ્રમાણે, ગ્રાહ્ય-ગ્રાહકનું જુદું અસ્તિત્વ નથી, પણ એક જ અનુભવ ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે... એટલે તો ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છદ્મસ્થજ્ઞાન અને બુદ્ધજ્ઞાન પણ જુદા નહીં રહે, બંને એક માનવા પડશે... (૧૩૧) બૌદ્ધ : પણ તે બુદ્ધજ્ઞાન, છદ્મસ્થ જીવોનાં જ્ઞાનને ગ્રહણ કરનાર નથી... (એટલે ગ્રાહ્ય-ગ્રાહકવિધયા તે બેમાં એકત્વનું આપાદાન અસંગત છે...) સ્યાદ્વાદીઃ જો તે બુદ્ધવિજ્ઞાન છદ્મસ્થજ્ઞાનને ગ્રહણ ન કરે, તો તેના દ્વારા સંતાનાંતરનો (અન્ય વ્યક્તિગત જ્ઞાનપરંપરાનો) બોધ શી રીતે થશે? નહીં જ થાય.. બૌદ્ધઃ હા, આ વાત તો ઇષ્ટ જ છે, કારણ કે ખરેખર તો બુદ્ધવિજ્ઞાન દ્વારા સંતાનાંતરનો બોધ નથી જ થતો... સ્યાદ્વાદીઃ અરે ! તો સંતાનાંતરના બોધ વિના, તે બુદ્ધની આuતા શી રીતે કહેવાશે ? બૌદ્ધઃ અહીં શું કહેવાનું? સ્પષ્ટ વાત છે કે, જ્ઞાનશુદ્ધિથી (=જ્ઞાનનિર્મલતાથી) જ તેની આપ્તતા નિશ્ચિત છે.. (જ્ઞાનશુદ્ધિ આપ્તતા વિના અસંભવિત છે, એટલે આપ્તતાસાધક આવો અનુમાનપ્રયોગ થઈ શકે કે તે વૃદ્ધ માતપુરુષ: જ્ઞાનશુદ્ધ l). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy