________________
९८५
अनेकान्तजयपताका
(૫ગ્નમ:
अपि विचिन्त्यन्ते" इत्युक्तम् । “प्रतिपादयताऽनेन परमवश्यं प्रतीतपदार्थकः शब्द उपादेयः, अन्यथा प्रतीतेरभावात्"। (१३६) लोके च नार्थान्तरेण विना 'सह' शब्दप्रयोगो दृष्ट इति कथमयमेकार्थवाचको युक्तरूपः स्यात् ? साङ्केतिकेऽपि शब्दार्थयोगे लोक
'सह'शब्दस्यैकार्थः । कुत इत्याह-परार्थे यस्मादनुमाने वक्तुर्वचनगुणदोषा अपि विचिन्त्यन्त इत्युक्तं धर्मकीर्तिना । कथमित्याह-प्रतिपादयताऽनेन-वक्त्रा परं-प्रतिपाद्यमवश्यं प्रतीतपदार्थकः शब्द उपादेयः । अन्यथा-तमन्तरेण प्रतीतेरभावात् इति वार्तिकमिदमुक्तम् । इदमुपन्यस्य प्रक्रान्तोपयोगमाह लोके चेत्यादिना । लोके च-आविद्वदङ्गनादौ नार्थान्तरेण विना। किमित्याह-'सह'शब्दप्रयोगो दृष्ट इति कृत्वा । कथमयं-'सह'शब्दः एकार्थवाचको युक्तरूपः स्यात् ? नैव युक्तरूपः । साङ्केतिके शब्दार्थसम्बन्धे नैवमपि कश्चिद् दोष इत्यारेका
- અનેકાંતરશ્મિ કદાચ ગ્રંથકારને તેવો અર્થ સંમત હોય, તો પણ તે યુક્તિયુક્ત તો નથી જ, કારણ કે જુઓ, ન્યાયવાદી ધર્મકીર્તિએ વાર્તિકમાં કહ્યું છે કે –
“પરાર્થ અનુમાન વખતે, વક્તાના વચનોના, ગુણ-દોષો પણ વિચારાય છે.” આગળ જ પાછું વાર્તિકમાં કહ્યું છે કે –
“વક્તા વડે, પ્રતિપાદ્ય (=સામેવાળા) વ્યક્તિ વિશે અવશ્ય પ્રતીતપદાર્થવાળા શબ્દનો જ પ્રયોગ કરવો... બાકી અપ્રતીતપદાર્થવાળા શબ્દનો પ્રયોગ કરવામાં, સામેવાળાને અર્થપ્રતીતિ થઈ શકે નહીં.”
આ બધા શાસ્ત્રોનો આશય એ છે કે, “સહ શબ્દનો લોકપ્રતીત અર્થ “એક નથી. હવે પરાર્થીનુમાનમાં વક્તાએ પ્રતીતાર્થક શબ્દ જ બોલવો જોઈએ. અહીં વક્તા, “સહ'નો પ્રયોગ અપ્રતીત અર્થ માટે કરી રહ્યા હોય તો તે યોગ્ય નથી...
(વાર્તિકપાઠનો ઉપન્યાસ કરી, હવે પ્રસ્તુત વાતમાં તેનો ઉપયોગ બતાવે છે )
(૧૩૬) આવિદ્વદ્ - અંગના રૂપ લોકમાં, જુદા પદાર્થ વિના સહશબ્દનો પ્રયોગ ક્યાંય જોવાયો ર્નિથી, તો સહશબ્દને એકાર્યવાચક માનવો શી રીતે યોગ્ય ગણાય?
(તેથી સહશબ્દનો “એક અર્થ કરવો બિલકુલ યોગ્ય નથી, નહીંતર તો એકાવાચી સહશબ્દથી જ્ઞાનાદ્વૈતની સિદ્ધિ થતાં, જ્ઞાનથી અતિરિક્ત શબ્દ-અર્થનું કથન કરનારા તમારા શાસ્ત્રો અસંગત ઠરશે.)
જ “પિ ૨, ‘સદ શિષ્યન fuતઃ' ત સદશબ્દો નૈવ મે જીવોપનધ્ય:, તતઃ હેતુર્વિરુદ્ધો ખવે, સમાવविवक्षाया भेदेन व्याप्तत्वात्।" (सन्मति० तत्त्वबोधविधा० का० १/खं०३)
૨. ‘તેન' રૂતિ ટુ-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org