SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ १०९७ अनेकान्तजयपताका (પગ્નમ: शक्रमूर्नोऽप्यग्निभावे सम्भवत्येवैतत्, ( २४९) कथं पुनरेतदेवमिति स्पष्टमभिधीयतामिति चेत्, तद्विकारतदन्याग्निनिर्भासोपपत्तेरुक्तमेवेति ।( २५०) न शक्रमूर्धप्रतिभासजो વ્યારહ્યા છે संसारानादिताख्यम् । इति चेत्, एतदाशङ्कयाह-शक्रमूर्नोऽप्यधिकृतात् अग्निभावे सति सम्भवत्येवैतद्-व्यवहारकालभावि पारम्पर्यम् । कथं पुनरेतत्-अधिकृतमेवमिति स्पष्टमभिधीयताम् । इति चेत्, एतदाशङ्कयाह-तद्विकारतदन्याग्निनिर्भासोपपत्तेः-शक्रमूर्धविकारात् तदन्याग्निनिर्भासोपपत्तेः कारणात् उक्तमेवेति-अभिहितमेवेति । एतदुक्तं भवति-शक्रमूर्धोऽपि જ અનેકાંતરશ્મિ બૌદ્ધઃ (તમે અમારું તાત્પર્ય પહેલા સમજો –) અમે જે પરંપરા કહી, તે વ્યવહારકાળ પૂરતી સમજવી, અનાદિ સંસારની લાંબી પરંપરા નહીં. (હા, તેવી લાંબી પરંપરા કહી હોત, તો કોઈ આશ્ચર્યકારી વાત ન થાત.) એટલે આ જે અનગ્નિનિર્માસ છે, તેનાથી તો વ્યવહારકાળમાં જ (હમણા થોડા સમય બાદ) પરંપરાએ અગ્નિનિભેંસ ઉત્પન્ન થવાનો છે જ્યારે વર્ભીકપ્રતિભાસમાં તેવું નથી.) સ્યાદ્વાદી : અરે ! એવું વ્યવહારકાળ પૂરતું પરંપરાપણું તો વલ્મીકપ્રતિભાસથી અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિમાં પણ છે જ... (અર્થાત્ વલ્મીકપ્રતિભાસ પણ, વ્યવહારકાળમાં જ (હમણાં થોડા સમય બાદ) પરંપરાએ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનો છે. તેથી તેમાં અને અનગ્નિપ્રતિભાસમાં કોઈ તફાવત નથી.) (૨૪૯) બૌદ્ધઃ આવું વળી શી રીતે? એ તમે સ્પષ્ટ કહો. (ભાવ એ કે, વાલ્મીકપ્રતિભાસથી વ્યવહારકાળમાં જ પરંપરાએ અગ્નિપ્રતિભાસ શી રીતે થાય? તે જરા સ્પષ્ટ કહો...) સ્યાદ્વાદીઃ સાંભળો; કોઈક (=ર્ચ - વિવક્ષિત પ્રમાતા સિવાયના) પ્રમાતાને, વાલ્મીકના વિકારરૂપ ધૂમને જોયા પછી ત્યાં જ અગ્નિનો નિર્ભાસ થાય છે. (આ અગ્નિનિર્માસ, પરંપરાએ વાલ્મીકપ્રતિભાસથી જ ઉત્પન્ન થયો કહેવાય... એટલે, વ્યવહારકાળભાવી પરંપરાએ, અગ્નિનિર્માસજનનસામર્થ્ય વલ્મીકનિર્માસમાં પણ છે જ...) ભાવાર્થઃ વલ્મીકને દેખનાર પ્રમાતા બે છે : (૧) એક પ્રમાતા, વલ્મીક પછી ધૂમને જુએ છે જ વિવરV{ .... 144. शक्रमूर्धविकारादिति । तदन्याग्निनिर्भासोपपत्तेरिति । शक्रमों विकार: प्रस्तावाद् धूमलक्षणः शक्रमों विकारस्तस्मादनन्तरं तदन्यस्य-धूमावलोकिकप्रमातृविलक्षणस्य प्रमातुरग्निनिर्भासो १. पूर्वमुद्रिते 'विकारः प्रस्तावाद् धूमलक्षणः शक्रमों ' इति पाठः प्रमाददोषेण लुप्तः, N-प्रते च प्राप्तोऽसौ पाठः । ૨. પૂર્વમુકિતે “વત્તધૂમવિનોક' રૂત્યશુદ્ધપતિ:, મત્ર N-પ્રૉન શુદ્ધિ: રૂ. ‘વિનક્ષપ્રમતુ' રૂતિ -પ4િ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy