________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
१०९८ ->
धूमप्रतिभास एवं । किं न तथासंवेद्यमानोऽपि ? तत्त्वतो भ्रान्तिसंवेदनात् । किमन्यस्य
જુબાબા..
धूमवत् तदन्याग्निनिर्भासोऽपि क्वचिद् भवत्येव । आह- न शक्रमूर्धप्रतिभासजो धूमप्रतिभास વ, તવામાસત્વાવિત્યભિપ્રાય: । અન્નોત્તરમ્- િન તથા- -धूमप्रतिभासतया संवेद्यमानोऽपि ? . અનેકાંતરશ્મિ
અને ત્યારબાદ બીજી જ કોઈ વસ્તુને જુએ છે. જ્યારે (૨) બીજો પ્રમાતા, પહેલા વલ્ભીકને જુએ છે, ત્યારબાદ વલ્ભીકના વિકારરૂપ ધૂમને જુએ છે. હવે તે જ વખતે ધારો કે કોઈ અગ્નિ લાવીને મૂકી દે, તો તે પ્રમાતા, તે અગ્નિને જુએ છે.
તો અહીં બીજા પ્રમાતાને, અનુક્રમે (ક) વલ્ભીકપ્રતિભાસ (ખ) ધૂમપ્રતિભાસ, અને (ગ) અગ્નિપ્રતિભાસ થાય છે. હવે અહીં સ્પષ્ટ જણાઈ આવે છે કે, વલ્ભીકનિર્ભાસ પણ પરંપરાએ અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ છે જ... આ વાત અમે કહી જ દીધી છે.
(આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. મૂળ + વ્યાખ્યાનો આશય એ હોવો લાગે છે કે, વિદ્ક્યાંક, રાફડાથી પણ રાફડાથી અન્ય એવા અગ્નિનો નિર્ભાસ થાય છે. જેમ ધૂમથી થાય છે તેમ...) એટલે કથિત એ થાય છે કે, વલ્ભીકપ્રતિભાસથી જેમ ધૂમપ્રતિભાસ થાય છે, તેમ ક્યારેક કોઈ પ્રમાતાને અગ્નિપ્રતિભાસ પણ થાય છે જ... (તેથી અનગ્નિનિર્ભાસની જેમ, વલ્ભીકનિર્ભાસ પણ અગ્નિનિર્ભાસજનનસમર્થ છે જ...)
નિષ્કર્ષ ઃ તેથી અગ્નિ અને વલ્ભીક પ્રતિભાસમાં, કોઈ તફાવત નથી. એટલે જેમ અનગ્નિપ્રતિભાસથી ધૂમનિર્ભાસ થાય છે, તેમ વલ્ભીકપ્રતિભાસથી પણ ધૂમનિર્ભાસ થવાની આપત્તિ આવશે (અને તે ધૂમનિર્ભાસ ત્યાં પણ અગ્નિનિર્ભાસનો અનુમાપક બનશે... જે કદી અનુભવસિદ્ધ નથી.) (હવે યોગાચાર, વલ્ભીકપ્રતિભાસથી થનાર ધૂમનિર્માસ ભ્રાન્ત અને અનગ્નિપ્રતિભાસથી થનાર ધૂમનિર્ભોસ અભ્રાન્ત - એવું સિદ્ધ કરવા જઈ રહ્યો છે -)
(૨૫૦) બૌદ્ધ : વલ્ભીકપ્રતિભાસથી જે ધૂમપ્રતિભાસ થાય છે, તે વાસ્તવમાં ધૂમપ્રતિભાસ છે જ નહીં, તે તો તેના આભાસરૂપ છે. (વાસ્તવિક ધૂમનિર્ભાસ તો પૂર્વોક્ત અનગ્નિનિર્ભાસથી જ થાય છે અને તે જ અગ્નિનિર્ભાસનો અનુમાપક બને છે.)
સ્યાદ્વાદી : અરે ! વલ્ભીકપ્રતિભાસથી થતો ધૂમપ્રતિભાસ, સ્પષ્ટપણે ધૂમપ્રતિભાસરૂપે સંવેદાય * વિવરામ્ *.
पपत्तेः । तदयमभिप्रायः कोऽपि प्रमाता शक्रमूर्ध्वोऽनन्तरं धूमं पश्यति, तदनु चान्यत् किञ्चित् । अन्यस्तु प्रमाता प्रथमतः शक्रमूर्द्धानं वेदयते, तदनु तद्विकारं धूमनिर्भासम् । ततश्च तत्रैव प्रदेशे प्रस्तावायातमग्निनिर्भासं वेदयते इत्यस्ति शक्रमूर्ध्नः परम्परयाऽग्निनिर्भासजननसामर्थ्यमिति ।।
૧. પૂર્વમુદ્રિતે ‘અત્તિનિર્માસ॰' કૃતિ પામ્યાશુદ્ધિ:, અત્ર N-પ્રતાનુસારેળ શુદ્ધિ: ધૃતા ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org