SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ १०९९ अनेकान्तजयपताका (પઝમ: तत्संवेदनादधिकं रूपम् ? ननु विशिष्टहेतुजन्यत्वम् । का पुनर्हेतोविशिष्टता ? अग्निप्रतिभासजननसामर्थ्यम् । न हि तत् तथा शक्रमूर्धप्रतिभासस्यापीत्युक्तम् ।( २५१) न च आह-तत्त्वतः-परमार्थेन भ्रान्तिसंवेदनात् नेति । अत्रोत्तरम्-किमन्यस्य-अभ्रान्तस्य तत्संवेदनाधिकं-धूमप्रतिभासवेदनातिरिक्तं रूपम् ? आह-ननु विशिष्टहेतुजन्यत्वमधिकं रूपमित्यत्रोच्यते । का पुनर्हेतोः प्रस्तुतस्य विशिष्टता ? आह-अग्निप्रतिभासजननसामर्थ्य विशिष्टता इह समाधिः । न हि न तत्-अग्निप्रतिभासजननसामर्थ्य तथा-क्वचित् तद्भावेने शक्रमूर्धप्रतिभासस्यापि । किं तर्हि ? अस्त्येव इत्युक्तम् । इहैवाभ्युच्चयमाह न चेत्यादिना । અનેકાંતરશ્મિ . છે (=અનુભવાય છે) તો પણ તમે “તે ધૂમપ્રતિભાસ નથી એવું કહો, તો તે શી રીતે ઉચિત કહેવાય? બૌદ્ધ સંવેદન થવાની વાત બરાબર છે. પણ પરમાર્થથી તે ભ્રાંતિસંવેદન છે, અર્થાત્ તે સંવેદના ભ્રાન્તિથી થયેલું સમજવું. (એટલે જ અમે કહીએ છીએ કે, સંવેદન થવા છતાં પણ વાસ્તવમાં તે ધૂમપ્રતિભાસ નથી.) સ્યાદ્વાદીઃ અરે ! અભ્રાન્ત જ્ઞાનમાં પણ માત્ર ધૂમપ્રતિભાસનું જ સંવેદન થાય છે, તેનાથી જુદું શું કોઈ તેમાં અતિરિક્ત રૂપ છે? નથી જૈ... (તો પણ તમે જેમ તેને અભ્રાન્ત-યથાર્થ માનો છો, તેમ વલ્મીકનિÍસજન્ય ધૂમનિર્ભસને પણ યથાર્થ જ માનવો જોઈએ. તેમાં પણ તેવું સંવેદન સ્પષ્ટપણે અનુભવાય છે. અન્યથા યથાર્થ તરીકે સ્વીકૃત જ્ઞાનને પણ અયથાર્થ માનવું પડશે...) બૌદ્ધ ઃ જે યથાર્થ ધૂમપ્રતિભાસ છે, તેનું ધૂમપ્રતિભાસરૂપે સંવેદન તો થાય છે જ.... પણ તે ઉપરાંત તેમાં વિશિષ્ટહેતુજન્યતા પણ રહેલી છે. (અર્થાત્ તે તેવા વિશિષ્ટ હેતુથી જન્ય છે અને) એટલે જ તે ભ્રાન્તજ્ઞાનથી વિલક્ષણ છે. સ્યાદ્વાદીઃ યથાર્થજ્ઞાનને તો વિશિષ્ટહેતુજન્ય કહ્યું, પણ પહેલા તો એ કહો કે, હેતુની વિશિષ્ટતા એટલે શું? બૌદ્ધઃ વિશિષ્ટતા એ જ કે, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય.. (આ સામર્થ્ય જેમાં હોય, તે હેતુથી થનાર ધૂમપ્રતિભાસ યથાર્થ તરીકે સમજવો.) સ્યાદાદીઃ બસ તો તો વાલ્મીકપ્રતિભાસથી થનાર ધૂમનિર્માસ પણ યથાર્થ જ સાબિત થવાનો. કારણ કે (પૂર્વે કહ્યા મુજબ) વલ્મીકપ્રતિભાસમાં પણ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે જ (અને તો તેનાથી થનાર ધૂમનિર્ભસ યથાર્થ જ થાય.) જ બૌદ્ધને બીજું રૂપ માન્ય નથી. ૨. “બ્રાન્તઃ સંવેદના' રૂતિ -પઢિ: | ૨. પૂર્વમુદ્રિતે ‘તમવિ' ત્યશુદ્ધપ4િ:, સત્ર H-પ્રૉન શુદ્ધિઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy