SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ધal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ११०० - > तत्र नियमेनेति वक्तुं युक्तम्, इतरत्रापि तुल्यत्वात् । न हि प्रतिभासान्तरादपि धूमप्रतिभासोत्पत्तौ नियमतोऽग्निनिर्भासः, विध्यापितादौ क्वचिदसम्भवात् । ( २५२) न च प्रतिबन्धकाभावविशेषणान्न तुल्यत्वमिति युक्तं वचः, अस्येतरत्रापि वक्तुंशक्यत्वात् । ~ વ્યારા ... ..... न च-न तत्र-शक्रमूर्धप्रतिभासे नियमेन अधिकृतसामर्थ्यमिति-एवं वक्तुं युक्तम् । कुत इत्याह-इतरत्रापि-अभिप्रेतहेतौ तुल्यत्वात् कारणात् । एतद्भावनायैवाह-न हीत्यादि । न हि प्रतिभासान्तरादपि परहेतुत्वाभिमताद् धूमप्रतिभासोत्पत्तौ सत्यां नियमतः-अवश्यन्तया अग्निप्रतिभासः । कथं न हीत्याह-विध्यापितादौ क्वचित्-दैवेन असम्भवात् अग्निप्रतिभासस्य । न चेत्यादि । न च प्रतिबन्धकाभावविशेषणात् असति प्रतिबन्धक इत्यस्मात् न तुल्यत्वमिति-एवं युक्तं वचः । कुतो न युक्तमित्याह-अस्य-वचस इतरत्रापि-प्रस्तुत અનેકાંતરશ્મિ છે (૨૫૧) બૌદ્ધ: પણ વાલ્મીકપ્રતિભાસમાં નિયમા તેવું (=અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું) સામર્થ્ય છે, એવું કહી શકાય નહીં (કારણ એ જ કે, ક્યારેક વળી તેનાથી અગ્નિપ્રતિભાસ નથી પણ થતો...) સ્યાદ્વાદી: અરે ! એવું કથન તો, તમને અભિપ્રેત અનગ્નિપ્રતિભાસરૂપ હેતુમાં પણ થઈ જ શકે છે. (અર્થાત્ અનગ્નિનિર્માસમાં, અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય નિયમ છે, એવું પણ કહી શકાય નહીં.) આ જ વાતને પ્રગટ કરવા કહે છે - તમને હેતુ તરીકે અભિમત અનગ્નિનિર્માસથી ધૂમપ્રતિભાસ ઉત્પન્ન થયો. હવે ધારો કે ભાગ્યથી કે બીજા કોઈપણ કારણસર અગ્નિ બુઝાઈ ગયો, તો અગ્નિપ્રતિભાસ ત્યારે નથી પણ થતો... એટલે અનગ્નિનિર્માસથી, ધૂમનિર્માસની ઉત્પત્તિ થયા બાદ, અગ્નિનિર્માસ નિયમા થાય જ એવું જરૂરી નથી. (હવે જો કવચિત્ તેવું સામર્થ્ય હોવા માત્રથી તેને વિશિષ્ટહેતુ મનાતો હોય, તો વલ્મીકપ્રતિભાસમાં પણ કવચિત્ તો તેવું (=અગ્નિનિર્ભસજનન) સામર્થ્ય રહેલું જ છે અને તો તેને પણ વિશિષ્ટહેતુ મનાશે, એટલે તો તેનાથી થનાર ધૂમનિર્માસ પણ યથાર્થ સિદ્ધ થશે...) (૨૫૨) બૌદ્ધઃ અમે એક એવું વિશેષણ મૂકેલું કે - મત પ્રતિવર્ધ... અર્થાતુ, પ્રતિબંધક ન હોય, તો નિયમાં અગ્નિનિર્માસને ઉત્પન્ન કરવાનું સામર્થ્ય; તે જેમાં હોય તે જ વિશિષ્ટ હેતુ... અને તેનાથી થનાર ધૂમનિર્માસ જ યથાર્થ સમજવો... (આવા વિશેષણવિશિષ્ટ સામર્થ્યનો નિવેશ કર્યો હોવાથી, તમે જે કહ્યું હતું કે – ‘અગ્નિનિર્ભાસને નિયમા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય, જેમ વલ્મીકનિર્માસમાં નથી, તેમ અભિપ્રેત અનગ્નિનિર્માસમાં ૨. ‘પર્વ યુ કુત' રૂતિ ટુ-પાઠ:I ૨. પૂર્વમુદ્રિતે ‘ભાવનાવાદ' રૂતિ પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy