SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ १०८७ अनेकान्तजयपताका (પગ્નમ: अनुमेयस्यैव प्रत्यक्षत्वादिति पूर्वोऽनग्निप्रतिभास एव । एवं च कार्यात् कारणगत्ययोगः । (२४०) धूमप्रतिभासोऽग्निप्रतिभासहेतुस्ततस्तद्गतिरिति चेत्, न, व्यभिचार .............................. વ્યારા ... ... प्रतिभासः । कुत इत्याह-अनुमानाप्रवृत्तेः । अप्रवृत्तिश्च अनुमेयस्यैव प्रत्यक्षत्वात् । इतिएवं पूर्वोऽनग्निप्रतिभास एव प्रयोगकालभाविनो धूमप्रतिभासस्य । एवं च कृत्वा कार्यात् कारणगत्ययोगः प्रयोगकालभाविनो धूमप्रतिभासस्याग्निप्रतिभासजन्यत्वादित्यर्थः । धूमप्रतिभासः अधिकृतः किल अग्निप्रतिभासहेतुस्ततः-धूमप्रतिभासात् तद्गतिः इति चेत् -- અનેકાંતરશ્મિ થાય છે, અગ્નિપ્રતિભાસ નહીં. (તેનું કારણ એ કે) જો પૂર્વે જ અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિ મનાય, તો તો અનુમાન જ ન પ્રવર્તે, કારણ કે અનુમેયરૂપ અગ્નિપ્રતિભાસનું જ પ્રત્યક્ષ થઈ ગયું છે. ભાવાર્થ : અનુમાન અપ્રત્યક્ષ વસ્તુનું કરાય, પ્રત્યક્ષ વસ્તુનું નહીં. હવે ધૂમપ્રતિભાસથી અગ્નિપ્રતિભાસનું અનુમાન કરવું છે, તે માટે અગ્નિપ્રતિભાસ અપ્રત્યક્ષ હોવો જરૂરી છે, પણ જો ધૂમપ્રતિભાસ પૂર્વે જ અગ્નિપ્રતિભાસની ઉત્પત્તિ માની લઈએ, તો તો (અનુમેયરૂપ) અગ્નિપ્રતિભાસ પ્રત્યક્ષ જ થઈ ગયો અને તેનું અનુમાન કરવું વ્યર્થ જ થઈ જાય... એટલે અનુમાનની સંગતિ કરવા તમારે માનવું જ રહ્યું કે, ધૂમપ્રતિભાસ પૂર્વે અગ્નિપ્રતિભાસ નહીં જ થતો હોય અને તો બીજો કોઈ પ્રતિભાસ માની, તેનાથી જ ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડશે... (ફલતઃ ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા જ પ્રતિભાસથી જન્ય છે, એવું સિદ્ધ થશે જ...). અને તો, તે ધૂમપ્રતિભાસરૂપ કાર્યથી, અગ્નિપ્રતિભાસરૂપ કારણનું અનુમાન ન જ ઘટે (કારણ કે અનુમાનપ્રયોગ વખતે થનારો ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાયના પ્રતિભાસથી ઉત્પન્ન થાય છે. એટલે અગ્નિપ્રતિભાસ તેનું કારણ જ નથી, કે જેથી ધૂમપ્રતિભાસ દ્વારા તેનું અનુમાન સંગત બને.) તેથી તમારા મતે જ્ઞાપકવ્યવસ્થા બિલકુલ ઘટતી નથી. (૨૪) બૌદ્ધ ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસનું કારણ છે. અર્થાત અનુમાનપ્રયોગ વખતે વિવરમ્ .. 131. अनुमानाप्रवृत्तेरिति । धूमप्रतिभासाद् यदि पूर्वमप्यग्निप्रतिभास: स्यात् तदा किमनुमानेनेત્યર્થ || 132. ૩નામે ચૈવ પ્રત્યક્ષસ્વાતિ / અનુમેચચેવ-નિપ્રતિમાસ્ય || 133. વિનાનપ્રતિમાસરિતિ | વિનેત્યાપ્રવાસૂવનાર્થ મનપ્રતિમાસ્ય હેતુરનિતિ ૨. ‘પૂર્વો નાઈન' ત -પઢિ: I રૂત્યશુદ્ધપાઠ:, મત્ર D-9તેન શુદ્ધિ: તા . ૨. ‘ાર્યકાર.' ત -પઢિ: I રૂ. પૂર્વમુદ્રિત નિપ્રતિમાન.' 8. ‘હેતુપૂતો ધૂમ' તિ ૩-પાઠ: / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy