________________
થિ%ાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०८८ सम्भवात्, नावश्यं कारणानि तद्वन्ति भवन्तीत्यभ्युपंगतत्वाद्व्यभिचाराच्च ॥
- વ્યારહ્યા .. अग्निप्रतिभासगतिरिति चेत् । एतदाशङ्कयाह-न, व्यभिचारसम्भवात् । सम्भवश्च नावश्यं कारणानि तद्वन्ति भवन्तीत्यभ्युपगतत्वाद् व्यभिचाराच्च । धूमप्रतिभासादनग्निप्रतिभासोऽपि दृश्यत एवेति व्यभिचारः ॥
- અનેકાંતરશ્મિ છે જે ધૂમપ્રતિભાસ થાય છે, તે પોતાની પછીની ક્ષણે તરત જ અગ્નિપ્રતિભાસને ઉત્પન્ન કરશે, તો તે (હેતુરૂપ) ધૂમપ્રતિભાસથી જ (કાર્યરૂપ) અગ્નિપ્રતિભાસનું અનુમાન માની લઈએ તો ? (તો તો જ્ઞાપક વ્યવસ્થા સંગત થઈ જાય ને ?)
સ્યાદ્વાદી: પણ તેવું ન મનાય, કારણ કે તેમાં વ્યભિચારનો સંભવ છે. જુઓ – તમે અગ્નિપ્રતિભાસના કારણ તરીકે ધૂમપ્રતિભાસને માન્યો, પણ તમારી એક માન્યતા છે કે, દરેક કારણો અવશ્ય કાર્યવાળા જ હોય એવું જરૂરી નથી.
(આશય એ કે, ઘટ બનાવવાની શક્તિ દંડમાં છે અને તે શક્તિ અરણ્યસ્થ દંડમાં પણ છે. પરંતુ ઘટરૂપ કાર્યવાળો માત્ર ગ્રામસ્થ દંડ જ છે. અરણ્યસ્થ દંડ નહીં. એટલે માનવું જ રહ્યું કે કારણો હંમેશા કાર્યવાળા જ હોય એવું જરૂરી નથી.)
(એટલે તો ધૂમપ્રતિભાસ પણ અગ્નિપ્રતિભાસવાળો હોય એવું જરૂરી નથી અને તો તે વ્યભિચારી હેતુથી કાર્યનું અનુમાન ન થઈ શકે...)
પૂર્વપક્ષ તે માન્યતા અભ્યપગમમાત્ર છે, તેનાથી વ્યભિચાર સિદ્ધ નથી થતો. ઉત્તરપક્ષ તો અમે બીજી રીતે વ્યભિચાર બતાવીશું. જુઓ -
શિયાળામાં વલ્મીકમાંથી (=રાફડામાંથી) ધૂમાડો નીકળતો હોય છે. (પણ તે ધૂમાડાને જોઈને, કોઈને અગ્નિનું અનુમાન નથી થતું...) હવે અહીં યોગાચારમતે વલ્મીકનિર્માસથી ધૂમનિર્ભાસ થયો
- વિવરમ્ भासहेतु: । अयमत्राभिप्राय:-योऽयं प्रयोगकाले धूमप्रतिभास: स आत्मक्षणानन्तरमेवाग्निप्रतिभासं जनयिष्यतीति कृत्वा धूमप्रतिभासादग्निप्रतिभासगतिरिति ।।
134. तदन्तीति । कार्यवन्तीति । अभ्युपगममात्रमेवेदं भविष्यति यदुत नावश्यं कारणानि तद्वन्ति भवन्ति । व्यभिचारस्तु न भविष्यतीत्याह-व्यभिचाराच्चेति । व्यभिचारमेव भावयन्नाह- 135. धूमप्रतिभासादनग्निप्रतिभासोऽपि दृश्यत एवेति व्यभिचार इति । वल्मीकोद्भवाद् धूमप्रतिभासाद् दृश्यत एवानग्निप्रतिभास इति स्पष्ट एव व्यभिचार: ।।
૨. ‘પામાર્ વ્યમ' તિ વ-પાd:
૨. પૂર્વમુદ્રિતે ‘નપ્રતિમાસોfપ' રૂત્યશુદ્ધિ:, કa N-પ્રતાનુસાળ શુદ્ધિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org