SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ १०८९ अनेकान्तजयपताका (ઝિમ: (२४१) स्यादेतद् धूमनिर्भासो न सर्वस्माज्ज्ञानादुत्पद्यते, किन्तु यद् विज्ञानमग्निनिर्भासस्य सन्तानपरिणामेन उत्पादनसमर्थं तत एव । न ह्यग्निनिर्भासस्याकारणभूतं क्वचिद् धूमनिर्भासकारणत्वेन दृश्यते, महानसादावग्निनिर्भाससहितस्यैव धूमनिर्भासस्य વ્યાર . ____स्यादेतद् धूमनिर्भासो न सर्वस्माज्ज्ञानादुत्पद्यते सामान्येन, किन्तु यद् विज्ञानमग्निनिर्भासस्य, अन्याकारस्य विशिष्टस्य विज्ञानस्येत्यर्थः, सन्तानपरिणामेन-प्रबन्धवृत्त्या उत्पादनसमर्थं तत एव उत्पद्यत इति । भावनामाह न हीत्यादिना । न हि अग्निनिर्भासस्याकारणभूतं विज्ञानं क्वचिद् धूमनिर्भासकारणत्वेन दृश्यते, सन्तानपरिणामेनेति प्रक्रमः । અનેકાંતરશ્મિ - કહેવાય અને તે ધૂમનિર્ભાસ અગ્નિનિર્માસને ઉત્પન્ન કરતો નથી (તે સિવાયના નિર્માસને ઉત્પન્ન કરે છે.) એટલે વ્યભિચાર સ્પષ્ટ જ છે. (ભાવ એ કે, “સધ્યામાવેગપિ સાધની સર્વમ્ મવાર:' એ લક્ષણ અહીં યથાવસ્થિત ઘટે છે. કારણ કે વાલ્મીક વગેરે સ્થળે, સાધનરૂપ ધૂમનિર્માસ રહે છે. છતાં પણ ત્યાં સાધ્યરૂપ અગ્નિનિર્માસ તો રહ્યો નથી, તેથી સાધ્ય વિના પણ સાધનનું હોવું એ જ અહીં વ્યભિચાર છે. એટલે તે ધૂમનિર્માસ વ્યભિચારી લિંગ છે.) માટે, ધૂમનિર્ભાસથી અગ્નિનિભેંસનું અનુમાન ન જ થાય અને તો જ્ઞાપકવ્યવસ્થા અસંગત જ રહે. (હવે યોગાચાર ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસનું અનુમાન ઘટાવવા, પોતાનું મંતવ્ય વિસ્તૃત પૂર્વપક્ષરૂપે રજૂ કરે છે ) - જ્ઞાપકવ્યવસ્થાસાધક યોગાચારપૂર્વપક્ષ ને (૨૪૧) બૌદ્ધઃ તમે ઉપર, કોઈપણ નિર્માસથી ધૂમનિર્માસની ઉત્પત્તિ બતાવી. પણ એ વિશે અમારો અભિપ્રાય એ કે, સામાન્યથી કોઈપણ જ્ઞાનોથી ધૂમનિર્માસ ઉત્પન્ન થાય – એવું નથી. પણ જે વિજ્ઞાન પરંપરાએ, અગ્નિનિર્માસ જેવા અન્ય-આકારવાળાં વિશિષ્ટ વિજ્ઞાનને ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ વિજ્ઞાનથી ધૂમનિર્ભાસની ઉત્પત્તિ થાય છે. ( આ જ વાતને વ્યતિરેકથી જણાવે છે ) જે વિજ્ઞાન પરંપરાએ (=સંતાનપરિણામેન) અગ્નિનિર્માણનું કારણ નથી, તે વિજ્ઞાન, ધૂમનિર્માસના કારણ તરીકે ક્યાંય દેખાતું નથી. તેનું કારણ એ કે, મહાનસ (=રસોડું) દાવાનલ આદિ જ ઉત્પાદક વિજ્ઞાન, અનગ્નિનિર્માસરૂપ છે. એટલે તેનાથી ઉત્પન્ન થનાર અગ્નિનિર્માસ અન્ય-આકારવાળો કહેવાય. તો આવા અન્ય-આકારવાળાં વિશિષ્ટ જ્ઞાનને ઉત્પન્ન કરનાર જ્ઞાનથી જ ધૂમનિર્ભાસની ઉત્પત્તિ થાય છે, એવું તાત્પર્ય છે. ૨. “ચાવેતકૂપનિર્માસી’ તિ વ-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy