SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १०९० -or> समुपलम्भात् । ( २४२ ) एवं च नाग्निनिर्भास एव धूमनिर्भासकारणम् । किं तर्हि ? अग्निनिर्भासजननसमर्थं निर्भासान्तरमपि । एतदपि तत्समर्थमेव नान्यदिति । (२४३) * વ્યાજ્ઞા થમિત્યાહ-મહાનસાવિત્યાવિ, મહાનસાવિત્યત્ર ‘આવિ’શબેન વાગ્નિપરિગ્રહ, અગ્નિनिर्भाससहितस्यैव धूर्मानिर्भासस्य समुपलम्भात् कारणात् । एवं चेत्यादि । एवं च कृत्वा नाग्निनिर्भास एव - केवलो धूमनिर्भासकारणम् । किं तर्हि ? अग्निनिर्भासजननसमर्थं सन्तानपरिणामेन निर्भासान्तरमपि । एतदपि - निर्भासान्तरं तत्समर्थमेव - धूमनिर्भासजननसमर्थमेव । नान्यदित्यनेन अतिप्रसङ्गव्यावृत्तिमाह । इति एवं लिङ्गभूतधूमनिर्भासस्य 136 ... અનેકાંતરશ્મિ સ્થળે, અગ્નિનિર્ભાસની સાથે જ ધૂમનિર્ભાસની ઉપલબ્ધિ થાય છે. (એવું સામાન્યથી સર્વત્ર દેખાય છે.) (હવે જો અગ્નિનિર્ભાસ-અજનક વિજ્ઞાનથી પણ ધૂમનિર્ભાસ થતો હોત, તો સરોવરાદિમાં, જનિર્ભાસથી પણ તે થાત. એટલે માનવું જ રહ્યું કે, અગ્નિનિર્ભાસજનક વિજ્ઞાનથી જ ધૂમનિર્ભાસ થાય છે.) (૨૪૨) આવું હોવાથી, ધૂમનિર્ભાસનું કારણ, માત્ર અગ્નિનિર્ભાસ જ નથી, પણ જે નિર્ભ્રાસ (=જ્ઞાન) પરંપરાએ અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરે છે, તે નિર્ભ્રાસ પણ છે. (અર્થાત્ અગ્નિનિર્ભાસ સિવાય બીજો પણ તેવો નિર્વ્યાસ, ધૂમનિર્ભાસનું કારણ છે.) અને તે અગ્નિનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ બીજો નિર્વ્યાસ, ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ છે જ... (નાન્યતા) તે સિવાય બીજો કોઈ નિર્માસ ધૂમનિર્ભાસને ઉત્પન્ન કરવા સમર્થ નથી. યોગાચા૨ે આવું કહીને અતિપ્રસંગની નિવૃત્તિ કરી. (તાત્પર્ય : અહીં કોઈ અતિપ્રસંગ આપે કે, જો અગ્નિનિર્ભ્રાસ સિવાય બીજા નિર્ભાસથી પણ ધૂમનિર્ભાસ થતો હોય, તો બધા નિર્માસથી ધૂમનિર્ભાસ કેમ ન થાય ? (બાહ્યાર્થમતે તો બાહ્ય ધૂમ મનાય છે અને તેનાથી જ ધૂમજ્ઞાનની ઉત્પત્તિ થાય. એટલે તેમના મતે આપત્તિ નથી, પણ તમારા મતે તો બાહ્યાર્થ ન હોવાથી આપત્તિ આવશે જ...) પણ તેનું નિવારણ એ કે, ધૂમનિર્ભાસની ઉત્પત્તિ, અમે અગ્નિનિર્ભોસજનક વિજ્ઞાનથી જ માનીએ છીએ, તે સિવાયના વિજ્ઞાનથી નહીં. એટલે તે આપત્તિ અમને ન આવે.) ન (આ અર્થ વિવરણના આધારે કર્યો છે, પણ મૂળ + વ્યાખ્યાનું તાત્પર્ય એ હોવું લાગે છે કે, અગ્નિનિર્ભાસજનક પણ તે જ નિર્ભાસ ધૂમનિર્ભોસજનક બનશે, જે ધૂમનિર્ભાસજનન સમર્થ છે. આમ विवरणम् .. 136. अतिप्रसङ्गव्यावृत्तिमाहेति । बाह्यधूमाभावे किमिति सर्वज्ञानानन्तरं धूमप्रतिभासो न भवती . ‘શ્વેત્યાદ્રિ વં ત્વ' રૂતિ -પાન: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy