SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૩fધર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता १०८६ भूतस्यास्य न्यायतः पूर्वमग्निप्रतिभासासिद्धेः । (२३९) तथाहि-अन्तर्जेयवादिनोऽप्यनुमानकाले धूमप्रतिभास एव पूर्वमुत्पद्यते, नाग्निप्रतिभासः, अनुमानाप्रवृत्तेः, વ્યારા ... प्रयोगकालेऽग्निप्रतिभासस्य । यदि नामैवं ततः किमित्याह-अनग्निप्रतिभासजोऽप्येवं धूमप्रतिभासादग्निप्रतिभासस्य उत्पत्तौ सत्यां धूमप्रतिभासः स्यात् प्रयोगकालभावी । कुत इत्याहलिङ्गभूतस्यास्य-धूमप्रतिभासस्य न्यायतः-न्यायेन पूर्वमग्निप्रतिभासासिद्धेः अनग्निप्रतिभासजत्वमिति । एतत्प्रकटनायैवाह-तथाहीत्यादि । तथाहि-अन्तर्जेयवादिनोऽपि-विज्ञानवादिनः अनुमानकाले प्रयोगमधिकृत्य धूमप्रतिभास एव पूर्वमुत्पद्यते लिङ्गभूतो नाग्नि ... અનેકાંતરશ્મિ ... કે અનુમાનપ્રયોગ વખતે પહેલા ધૂમપ્રતિભાસ થાય છે અને તે પછી અગ્નિપ્રતિભાસ થાય છે. બૌદ્ધ : તમે એકદમ સાચી વાત કહી, અમારું આવું જ માનવું છે. (અનુમાનપ્રયોગ કરાય, ત્યારે પહેલા ધૂમનિર્ભાસ અને પછી તેનાથી અગ્નિનિર્માસનું અનુમાન..) તો આવું માનીએ તો વાંધો શું? સ્યાદ્વાદીઃ અરે ! તો તો ધૂમપ્રતિભાસને, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા કોઈ પ્રતિભાસથી પણ જન્ય માનવો પડશે. (ભાવ એ કે, અનુમાનપ્રયોગ વખતે પહેલા ધૂમનિર્ભાસ થાય અને પછી તેનાથી અગ્નિનિર્માસ ઉત્પન્ન થાય... તો અહીં પહેલા ઉત્પન્ન થનાર ધૂમનિર્માસ કોનાથી ઉત્પન્ન થયો? તો કહેવું જ પડશે કે, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા કોઈ પ્રતિભાસથી જ...) તેનું કારણ એ કે, ધૂમપ્રતિભાસ તે લિંગરૂપ છે અને લિંગ પહેલાં જ હોય, તે પછી જ લિંગીઅનુમય એવો અગ્નિપ્રતિભાસ થાય.) એટલે ન્યાયથી, ધૂમપ્રતિભાસની પૂર્વે અગ્નિનિર્માસ સિદ્ધ થાય નહીં (અને તો બીજો જ કોઈ પ્રતિભાસ માની, તેનાથી ધૂમપ્રતિભાસની ઉત્પત્તિ માનવી પડે... અને એવું માનવાથી તો, ધૂમપ્રતિભાસ, અગ્નિપ્રતિભાસ સિવાય બીજા પણ પ્રતિભાસથી જન્ય છે, એવું સિદ્ધ થશે જ...) (૨૩૯) આ જ વાતને સ્પષ્ટપણે પ્રગટ કરવા કહે છે – (તથાદિ-) અનુમાન વખતે, ર્વિજ્ઞાનવાદી મતે પણ પહેલા, લિંગભૂત ધૂમપ્રતિભાસ જ ઉત્પન્ન વિવUK 130. पूर्वमग्निप्रतिभासासिद्धेरिति । प्रयोगकाले धूमप्रतिभासात् पूर्वमानन्तर्येणाग्निप्रतिभासो નાચેવેન્ચર્થ: //. આ ગ્રંથમાં, વિજ્ઞાનવાદીને અંતર્લેયવાદી કહ્યા. તેનું તાત્પર્ય એ કે, તેઓ શેય પદાર્થનું બહાર અસ્તિત્વ નથી. માનતા, પણ અંદર-જ્ઞાનરૂપે અસ્તિત્વ માને છે, એટલે તેઓ અંતર્લેયવાદી કહેવાય, વિજ્ઞાનવાદી કહેવાય... ૨. ‘અયવાહિનો' રૂતિ -પ4િ: . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy