SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ १०८५ अनेकान्तजयपताका (પઝમ: इत्यादि, तदसाम्प्रतमिति दर्शितं भवति ॥ (२३८) इतश्च ज्ञापकस्थितिः अयुक्ता, धूमप्रतिभासकालेऽग्निप्रतिभासाभावात्, तथाऽसंवित्तेः पश्चाद्भावित्वात् । अनग्निप्रतिभासजोऽप्येवं धूमप्रतिभासः स्यात्, लिङ्ग » વ્યાડ્યાં છે ...... ___ अभ्युच्चयमाह-इतश्च ज्ञापकस्थितिरयुक्ता, धूमप्रतिभासकालेऽग्निप्रतिभासाभावात् । अभावश्च तथाऽसंवित्तेः-यौगपद्येनोभयासंवित्तेः । असंवित्तिश्च पश्चाद्भावित्वात् અનેકાંતરશ્મિ . બૌદ્ધઃ બાહ્ય કોઈ તત્ત્વ નથી, માત્ર જ્ઞાન જ સત્ છે. બાહ્યાર્થવાદીઃ જો વાસ્તવમાં બાહ્યર્થ ન હોય, તો (૧) બીજથી અંકુરનો જન્મ - એવી જે પ્રતીતિસિદ્ધ કારકવ્યવસ્થા છે, અને (૨) કાર્યરૂપ ધૂમથી કારણરૂપ અગ્નિની સિદ્ધિ – એવી જે જ્ઞાપકહેતુની વ્યવસ્થા છે, તે બંને વ્યવસ્થાનો તો ઉચ્છેદ થઈ જશે! કારણ કે બીજ-અંકુર, હેતુ-ફળ વગેરેનો જે મૂળ આધાર છે, તે બાહ્ય તત્ત્વને જ તમે માનતા નથી. જ્ઞાનાદ્વૈતવાદી : તે વ્યવસ્થા અને બુદ્ધિને લઈને કલ્પીશું, અર્થાત્ બીજ અંકુરનિર્માસ, ધૂમઅગ્નિનિર્માસ એવા બધા નિર્માસો માનીશું અને તે નિર્માસો નિયત પૂર્વાપરભાવે થતા હોવાથી, તેઓ નિયત સંબંધવાળા છે અને એટલે (૧) બીજનિર્માસથી અંકુરનિર્માસની ઉત્પત્તિ, અને (૨) ધૂમનિર્ભાસથી અગ્નિનિર્માસનું જ્ઞાન - એમ બુદ્ધિને આશ્રયીને જ કારક-જ્ઞાપકની વ્યવસ્થા કલ્પી લઈએ, તો તેમાં વિરોધ શું? સ્યાદ્વાદી : અરે ! પણ તમે તો આકાર વિનાના અદ્વયજ્ઞાનને માનનારા છો. એટલે તમારા મતે તો, બીજ-અંકુરનિર્માસ, ધૂમ-અગ્નિનિર્માસ - એવા જુદા જુદા આકારે નિર્માસ જ ઘટતા નથી, તો તેને લઈને કારક-જ્ઞાપકની વ્યવસ્થા શી રીતે થઈ શકે ? એ બધી વાતો અમે પૂર્વે જ બતાવી દીધી. એટલે ધર્મકીર્તિનું મંતવ્ય પણ અશોભન જણાઈ આવે છે. (હવે ગ્રંથકારશ્રી, જ્ઞાપકવ્યવસ્થા કેમ અસંગત છે - તે જણાવવા બીજી એક યુક્તિ આપે - જ્ઞાપકવ્યવસ્થાની અસંગતિનું બીજું કારણ કે (૨૩૮) (તશ...) હવે કહેવાતા કારણથી પણ જ્ઞાપકવ્યવસ્થા અસંગત જણાય છે. તે કારણ આ પ્રમાણે છે – જે વખતે ધૂમપ્રતિભાસ થાય છે, તે વખતે અગ્નિપ્રતિભાસ નથી થતો. તેનું કારણ એ કે, બંને પ્રતિભાસ એકી સાથે થતાં હોય એવું સંવેદન નથી થતું અને તે સંવેદન પણ એટલું જ નથી થતું કારણ बीजप्रतिभासं ज्ञानं स्वहेतोः प्रबुद्धाकुरज्ञानवासनापाटवमङ्कुरज्ञानं जनयति, एवं धूमज्ञानमग्निज्ञानमुत्पादयति । तावतैव च ज्ञापकव्यवस्थाया अविरोधः । - प्रमाणवा० - वृत्तिः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy