________________
१४४४ ग्रन्थरचयितृश्रीहरिभद्रसूरिसूत्रिता व्याख्या+श्रीमुनिचन्द्रसूरिप्रणीतटिप्पनसंवलिता 'अनेकान्तरश्मि'-आख्यया गुर्जरविवृत्त्या समलङ्कृता
3
મળoldયપDિI
पञ्चमोऽधिकारः। (१) अन्यस्त्वाह-बाह्यमर्थमधिकृत्यैतत् सदसदादित्वमुक्तम् । एतच्च वन्ध्यासुत
એ ચાહ્યા अन्यस्तु-योगाचार आह-बाह्यमर्थमधिकृत्य-घटादिरूपं एतत् सदसदादित्वमुक्तं
| શ્રીશશ્વરપાર્શ્વનાથાય નમઃ | ॥ श्री प्रेम-भुवनभानु-जयघोष-जितेन्द्र-गुणरत्न-रश्मिरत्नसूरिसद्गुरुभ्यो नमः ॥
| જૈનમ: II
જ અનેકાંતરમ છેલ્લોયં શિs ofQા, ol@ા ગુરુ96નાવીન્ો ગુfશયાં નિવાઢેર્યા, ઘારવા૨શ્વા વિશ્વના
પંચમ અધિકાર (૧) દરેક વસ્તુ (૧) સદસરૂપ, (૨) નિત્યાનિત્યરૂપ, (૩) સામાન્ય વિશેષરૂપ, (૪) અભિલાગ્ય-અનાભિલાષ્યરૂપ... એમ ચાર રૂપે - અનેકધર્માત્મકવિધયા અનેકાંતરૂપે – સિદ્ધ કરી, હવે ગ્રંથકારશ્રી આ અધિકારમાં, બાહ્ય પદાર્થનું નિબંધ અસ્તિત્વ સિદ્ધ કરવા જઈ રહ્યા છે...
પ્રશ્નઃ ઘટાદિ બાહ્ય વસ્તુઓ તો સિદ્ધ જ છે, તેને શું સિદ્ધ કરવાની ?
ઉત્તરઃ જુઓ ભાઈ ! તે પદાર્થો તો પ્રત્યક્ષસિદ્ધ છે, પણ જ્ઞાનાતવાદી આદિ કેટલાક દર્શનકારો તે પ્રત્યક્ષસિદ્ધ વસ્તુનો પણ અપલાપ કરે છે. એટલે જ તેઓનો નિરાસ કરી બાહ્યર્થની સિદ્ધિ કરવી વશ્યક છે.
સદસદાદિ અનેક ધર્મોનું અસ્તિત્વ, જેના આધાર પર નિર્ભર છે, તે વસ્તુ સિદ્ધ કરવી અતિ આવશ્યક ગણાય. એટલે ગ્રંથકારશ્રી બીજા બધાં વિષયો બાજુ પર મૂકી પ્રસ્તુત અધિકારમાં સચોટ યુક્તિઓ દ્વારા બાહ્યર્થનું અબાધિત અસ્તિત્વ સ્થાપિત કરશે..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org