SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પશ્ચમ: सौन्दर्यवदविषयमेव, तस्यैवासत्त्वात् । स हि परमाणवो वा स्युस्तत्समूहो वा अवयवी वेति सर्वश्चायमसन्, न्यायानुपपत्तेः । ( २ ) परमाणवस्तावदध्यक्षेण न प्रतीयन्ते, तथा બાબા ફૂ ८५५ <– I वस्तुनः । एतच्च किमित्याह-वन्ध्यासुतसौन्दर्यवदिति निदर्शनम्, अविषयमेव-अगोचरमेव। कुत इत्याह-तस्यैव-बाह्यार्थस्य असत्त्वात् कारणात् । एतदेवाभिधातुमाह-स हीत्यादि । स यस्माद् बाह्योऽर्थः परमाणवो वा स्युः - भवेयुः तत्समूहो वा - परमाणुसमूहो वा भवेत् अवयवी -જો નિરંશ કૃતિ સર્વશ્ચાયમસન્-1 વિદ્યતે । ત ત્યાન્ન-ચાયાનુપપત્તે:-ન્યાયેનાયુઃ । अनुपपत्तिमेवाह-परमाणवस्तावदध्यक्षेण- प्रत्यक्षेण न प्रतीयन्ते । कुत इत्याह- तथातदनु વા ... અનેકાંતરશ્મિ (સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, બાહ્યાર્થનો અપલાપ કરનાર યોગાચારમતનો વિસ્તૃત પૂર્વપક્ષ બતાવે છે... તે આ પ્રમાણે-) * બાહ્યાર્થનિરાકારક યોગાચારમત ઉપન્યાસ * પૂર્વપક્ષ યોગાચાર ઃ તમે ઘટ વગેરે બાહ્ય પદાર્થને આશ્રયીને, વસ્તુનું (૧) સદસદ્, (૨) નિત્યાનિત્ય આદિ સ્વરૂપ કહ્યું... પણ તે બધું વંધ્યાપુત્રના સૌંદર્યની જેમ નિર્વિષયક છે. તટસ્થ : વંધ્યાપુત્ર તો અસત્ છે, એટલે તદ્વિષયક સૌંદર્ય ભલે નિર્વિષયક હોય,પણ સદાદિરૂપતા કેમ નિર્વિષયક છે ? યોગાચાર ઃ કારણ કે ખરેખર તો બાહ્ય પદાર્થ પણ અસત્ જ છે, એટલે તદ્વિષયક સદાદિરૂપતા પણ નિર્વિષયક જ થાય... પ્રશ્ન : પણ બાહ્યાર્થ અસત્ કેમ ? ઉત્તર : જુઓ, ઘટાદિ પદાર્થો (૧) પરમાણુરૂપ, (૨) પરમાણુસમૂહરૂપ, કે (૩) અવયવીરૂપ હોય. .. પણ આ ત્રણે વિકલ્પોમાંથી, એકે રીતે બાહ્યાર્થનું અસ્તિત્વ ઘટતું નથી, કારણ કે ન્યાય પ્રમાણે તેનું અસ્તિત્વ અસંગત ઠરે છે. તે આ રીતે - * પરમાણુરૂપ બાહ્વાર્થનો નિરાસ (૨) (૧) તમે જે પરમાણુઓને બાહ્યાર્થરૂપે સ્વીકારો છો, તેની તો (ક) પ્રત્યક્ષ, કે (ખ) અનુમાન એકેથી પ્રતીતિ થતી નથી, તે આ પ્રમાણે - * આ પૂર્વપક્ષ ઘણો વિસ્તૃત ચાલશે, તેની દરેક વાતોનું નિરાકરણ કરાશે... એટલે તે પૂર્વપક્ષની દરેક યુક્તિવાતોનું બરાબર અવધારણ કરવું.. * યોગાચાર એક બૌદ્ધનો જ ભેદ છે, તે જ્ઞાનાદ્વૈતવાદી હોવાથી બાહ્યાર્થનો અપલાપ કરે છે. ૨. ‘સૌર્ય’ કૃતિ ૩-પાન: । Jain Education International ૨. ‘તવનુમવાત્’ કૃતિ -પાઇ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy