________________
अनेकान्तजयपताका
(પશ્ચમ:
सौन्दर्यवदविषयमेव, तस्यैवासत्त्वात् । स हि परमाणवो वा स्युस्तत्समूहो वा अवयवी वेति सर्वश्चायमसन्, न्यायानुपपत्तेः । ( २ ) परमाणवस्तावदध्यक्षेण न प्रतीयन्ते, तथा
બાબા ફૂ
८५५
<–
I
वस्तुनः । एतच्च किमित्याह-वन्ध्यासुतसौन्दर्यवदिति निदर्शनम्, अविषयमेव-अगोचरमेव। कुत इत्याह-तस्यैव-बाह्यार्थस्य असत्त्वात् कारणात् । एतदेवाभिधातुमाह-स हीत्यादि । स यस्माद् बाह्योऽर्थः परमाणवो वा स्युः - भवेयुः तत्समूहो वा - परमाणुसमूहो वा भवेत् अवयवी -જો નિરંશ કૃતિ સર્વશ્ચાયમસન્-1 વિદ્યતે । ત ત્યાન્ન-ચાયાનુપપત્તે:-ન્યાયેનાયુઃ । अनुपपत्तिमेवाह-परमाणवस्तावदध्यक्षेण- प्रत्यक्षेण न प्रतीयन्ते । कुत इत्याह- तथातदनु
વા
... અનેકાંતરશ્મિ
(સૌ પ્રથમ ગ્રંથકારશ્રી, બાહ્યાર્થનો અપલાપ કરનાર યોગાચારમતનો વિસ્તૃત પૂર્વપક્ષ બતાવે છે... તે આ પ્રમાણે-)
* બાહ્યાર્થનિરાકારક યોગાચારમત ઉપન્યાસ * પૂર્વપક્ષ
યોગાચાર ઃ તમે ઘટ વગેરે બાહ્ય પદાર્થને આશ્રયીને, વસ્તુનું (૧) સદસદ્, (૨) નિત્યાનિત્ય આદિ સ્વરૂપ કહ્યું... પણ તે બધું વંધ્યાપુત્રના સૌંદર્યની જેમ નિર્વિષયક છે.
તટસ્થ : વંધ્યાપુત્ર તો અસત્ છે, એટલે તદ્વિષયક સૌંદર્ય ભલે નિર્વિષયક હોય,પણ સદાદિરૂપતા કેમ નિર્વિષયક છે ?
યોગાચાર ઃ કારણ કે ખરેખર તો બાહ્ય પદાર્થ પણ અસત્ જ છે, એટલે તદ્વિષયક સદાદિરૂપતા પણ નિર્વિષયક જ થાય...
પ્રશ્ન : પણ બાહ્યાર્થ અસત્ કેમ ?
ઉત્તર : જુઓ, ઘટાદિ પદાર્થો (૧) પરમાણુરૂપ, (૨) પરમાણુસમૂહરૂપ, કે (૩) અવયવીરૂપ હોય. .. પણ આ ત્રણે વિકલ્પોમાંથી, એકે રીતે બાહ્યાર્થનું અસ્તિત્વ ઘટતું નથી, કારણ કે ન્યાય પ્રમાણે તેનું અસ્તિત્વ અસંગત ઠરે છે. તે આ રીતે -
* પરમાણુરૂપ બાહ્વાર્થનો નિરાસ
(૨) (૧) તમે જે પરમાણુઓને બાહ્યાર્થરૂપે સ્વીકારો છો, તેની તો (ક) પ્રત્યક્ષ, કે (ખ) અનુમાન એકેથી પ્રતીતિ થતી નથી, તે આ પ્રમાણે -
* આ પૂર્વપક્ષ ઘણો વિસ્તૃત ચાલશે, તેની દરેક વાતોનું નિરાકરણ કરાશે... એટલે તે પૂર્વપક્ષની દરેક યુક્તિવાતોનું બરાબર અવધારણ કરવું..
* યોગાચાર એક બૌદ્ધનો જ ભેદ છે, તે જ્ઞાનાદ્વૈતવાદી હોવાથી બાહ્યાર્થનો અપલાપ કરે છે.
૨. ‘સૌર્ય’ કૃતિ ૩-પાન: ।
Jain Education International
૨. ‘તવનુમવાત્’ કૃતિ -પાઇ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org