SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ८५६ तदनुभवाभावात् स्थूलाकारसंवेदनोपपत्तेः, तस्य च तेष्वभावात्, (३) अन्याकारेण च अन्याग्रहणात्, ग्रहणे चातिप्रसङ्गतो व्यवहारायोगादिति । (४) नाप्यनुमानस्य विषयः, » વ્યા છે भवाभावात् तथा-परमाणुत्वेन तेन-प्रत्यक्षेण अननुभवात् । अननुभवश्च स्थूलाकारसंवेदनोपपत्तेः ऊर्ध्वाद्याकारत्वेन तस्य च-स्थूलस्याकारस्य तेषु-परमाणुषु अभावात् अन्याकारण च-स्थूलरूपेण अन्याग्रहणात्-परमाण्वग्रहणाद् ग्रहणे च अन्याकारेणान्यस्य अतिप्रसङ्गतःअतिप्रसङ्गेन नीलेन पीतग्रहणलक्षणेन व्यवहारायोगात् । परमाणवः तावदध्यक्षेण न प्रतीयन्त इति स्थितम् । नाप्यनुमानस्य विषयः परमाणव इति वर्तते । कुत इत्याह-तदव्यभिचारि અનેકાંતરશ્મિ (ક) પ્રત્યક્ષથી પરમાણુની પ્રતીતિ તો ન મનાય, કારણ કે પ્રત્યક્ષથી પરમાણુનો કદી અનુભવ થતો નથી... તટસ્થ ઃ આપણને પરમાણુનો અનુભવ થતો નથી, એવું શી રીતે જણાય? બદ્ધઃ કારણ કે આપણને આ પદાર્થ ઊંચો-જાડો-પહોળો છે...” એમ ચૂલાકારે જ બાહ્યાર્થનું સંવેદન થાય છે. હવે આવો ચૂલાકાર પરમાણુઓમાં નથી, તો તે સ્થૂલાકાર સંવેદનથી પરમાણુનું ગ્રહણ શી રીતે સંગત થાય? આશય એ કે, સંવેદનમાં સ્થૂલાકાર ભાસે છે, એટલે તેના દ્વારા કોઈ સ્થૂલ પદાર્થનું જ ગ્રહણ હોવું જોઈએ, સૂક્ષ્મ પદાર્થનું નહીં... લતઃ પૂલાકાર સંવેદનથી, સૂક્ષ્માકાર પરમાણુનું ગ્રહણ અસંગત (૩) તટસ્થ તે (ચૂલાકાર) સંવેદન દ્વારા પરમાણુનું સ્થૂલાકારરૂપે ગ્રહણ માનીએ તો? બૌદ્ધ: પણ તેવું ન મનાય, કારણ કે બીજાનું બીજા આકારે ગ્રહણ થઈ શકે નહીં... (શું ઘટનું પટાકારે ગ્રહણ થાય છે?) છતાં પણ એવું ( બીજાનું બીજા આકારે ગ્રહણ) માનો, તો પીતનું નીલરૂપે પણ ગ્રહણ થવાનો અતિપ્રસંગ આવશે ! અને એટલે તો વ્યવહારનો પણ ઉચ્છેદ થશે... ભાવાર્થ નીલસંવેદન, નીલાકારરૂપે જો નીલનું જ ગ્રહણ કરે, તો તેવું સંવેદન થતાં, નીલાર્થી વ્યક્તિ નીલ વિશે પ્રવર્તે... પણ જો તે સંવેદન નીલાકારરૂપે પીતનું પણ ગ્રહણ કરે, તો તે સંવેદન થવા છતાં પણ, નીલાર્થી વ્યક્તિનો પ્રવર્તવાદિરૂપ વ્યવહાર થશે નહીં.. (કારણ કે તેવું સંવેદન તો પીતનું પણ ગ્રહણ કરે છે, કે જેનું નીલાર્થી વ્યક્તિને કોઈ પ્રયોજન નથી...) એટલે ચૂલાકાર સંવેદનરૂપ પ્રત્યક્ષથી પરમાણુનું ગ્રહણ અઘટિત છે, માટે પ્રત્યક્ષથી તો તેની પ્રતીતિ ન માની શકાય... (૪) (ખ) પરમાણુને અનુમાનનો વિષય પણ ન માની શકાય, કારણ કે વહિના ધૂમલિંગની અહીં પૂર્વપક્ષમાં બૌદ્ધ તરીકે યોગાચાર બૌદ્ધનું જ ગ્રહણ કરવું. ૨. ‘પ્રસાત' ત -પાઠ: | ૨. “પ્રસાત' રૂતિ ૩-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy