________________
८५७ अनेकान्तजयपताका
(૫૪મ: तदव्यभिचारिलिङ्गायोगात् । तत्र हि विज्ञानान्यथानुपपत्तिर्लिङ्गं स्यात् । सा चायुक्तैव, तस्यान्यथाऽप्युपपत्तेः अन्तर्वासनात एव भावात् । (५) न च योगिग्राह्या इति न्याय्यं वचः, प्रमाणाभावात् । अग्राह्या इत्यपि किं प्रमाणमिति चेत्, ननु तद्युक्त्ययोगः । (६)
વ્યાહ્યા लिङ्गायोगात्-परमाण्वव्यभिचारिलिङ्गायोगात् । अयोगमेवाह-तंत्र यस्माद् विज्ञानान्यथानुपपत्तिलिङ्गं स्यात् । सा चायुक्तैव । कुत इत्याह-तस्य-विज्ञानस्य अन्यथाऽपि-परमाणुरूपमर्थमन्तरेणापि उपपत्तेः । उपपत्तिश्च अन्तर्वासनात एव-आलयगतायाः सकाशाद् भावाद् विज्ञानस्य । न च योगिग्राह्या इति-एवं न्याय्यं वचः, परमाणव इति प्रक्रमः । कुतो नेत्याहप्रमाणाभावाद् योगिज्ञानाप्रत्यक्षत्वेन । अग्राह्या इत्यपि किं प्रमाणमिति चेत्, योगिविज्ञाना
અનેકાંતરશ્મિ - જેમ, પરમાણુનું કોઈ અવ્યભિચારી લિંગ નથી, કે જેને આશ્રયીને પરમાણુનું અનુમાન કરાય..
તટસ્થ ઃ જો પરમાણુને સત્ માનવામાં આવે, તો જ તેને લઈને થતું વિજ્ઞાન સંગત થાય... આમ વિજ્ઞાનની અન્યથાનુપપત્તિ (=પરમાણુ વિના અસંગતિ) શું પરમાણુનું લિંગ ન બને ? અહીં અનુમાન પ્રયોગ આવો થાય ?
“પરમાણુ , સત, વિજ્ઞાનાન્યથાનુપત્તેિઃ ”
બૌદ્ધઃ ના, કારણ કે તે અન્યથાનુપપત્તિ જ અયુક્ત છે, અર્થાત્ “પરમાણુ વિના વિજ્ઞાનનું ન હોવું' - એ જ અયુક્ત છે, કારણ કે વિજ્ઞાન તો પરમાણુરૂપ અર્થ વિના બીજાથી પણ સંગત છે...
પ્રશ્નઃ કઈ રીતે ?
ઉત્તર : આલયગત અંતર્વાસનાથી... આશય એ કે, આલયવિજ્ઞાન-અહંરૂપે ભાસતું જ્ઞાન - તે જ બધી વાસનાઓનો મૂળ આધાર છે, એટલે તે આલયજ્ઞાનથી થતી વાસનાઓ “આલયગત વાસના કહેવાય.. આ વાસનાઓથી જ વિજ્ઞાનની સંગતિ થઈ જશે... એટલે અન્યથાનુપપત્તિ-પરમાણુ વિના વિજ્ઞાનની અસંગતિરૂપ લિંગ યુક્ત નથી. માટે એ લિંગથી પરમાણુનું અનુમાન ન થઈ શકે.
ક પરમાણુના ગ્રાહક તરીકે યોગીજ્ઞાનની અસંગતિ (૫) તટસ્થ તે પરમાણુઓ યોગીજ્ઞાનથી ગ્રાહ્ય છે, એટલે યોગીજ્ઞાનને આશ્રયીને તો તેઓનું અસ્તિત્વ સિદ્ધ થશે ને?
બૌદ્ધઃ આ વાત પણ ન્યાયસંગત નથી, કારણ કે આપણા માટે તો યોગીજ્ઞાન અપ્રત્યક્ષ છે, એટલે “યોગીજ્ઞાનથી પરમાણુનું ગ્રહણ થાય” – એ વાતને સિદ્ધ કરવા આપણી પાસે કોઈ જ પ્રમાણ નથી...
તટસ્થ પણ “યોગીજ્ઞાનથી પરમાણુનું ગ્રહણ થતું નથી” – એ વાતમાં પણ ક્યાં કોઈ પ્રમાણ
૨. “તઘુયોr:' કૃતિ વ -પાd: T-પાકિસ્તુ તથા યોr:' રૂતિ ૨. પૂર્વમુદ્રિતે તુ ‘તિદ્' કૃતિ પd:, મત્ર 1 D-પ્રતાનુસારણ શુદ્ધિ: II રૂ. ‘તન્ન સ્મા’ રૂતિ વ-પ8િ: ૪. “પતિ રૂતિ વ-પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org