SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધY:) व्याख्या-विवरण-विवेचनसमन्विता परमाणवो हि मूर्ता इष्यन्ते । मूर्त्तत्वे च सत्यवश्यंदिग्भागभेदेन भाव्यम् । सति चास्मिन् सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कुतस्त इति ? (७) न च निरवयव - ચા . प्रत्यक्षत्वस्य तुल्यत्वादित्यभिप्रायः । एतदाशङ्कयाह-ननु तद्युक्त्ययोगः तेषां-परमाणूनां युक्तिभिरयोगः प्रमाणम् । एतद्भावनायैवाह-परमाणवो हीत्यादि । परमाणवो यस्मात् मूर्त्ता इष्यन्ते । मूर्त्तत्वे च सति किमित्याह-अवश्यं दिग्भागभेदेन भाव्यम् । सति चास्मिन्दिग्भागभेदे सावयवत्वमहत्त्वैकत्वानेकत्वविचाराक्षमत्वात् कारणात् कुतस्त इति-कुतः · અનેકાંતરશ્મિ ... છે. એટલે પરમાણુનો નિરાસ તો તમે પણ ન જ કરી શકો ને? બૌદ્ધઃ જુઓ ભાઈ ! ખરેખર તો પરમાણુ વિશે યુક્તિઓ જ ઘટતી નથી અને એ પ્રમાણના આધારે જ અમે કહીએ છીએ કે, યોગીજ્ઞાનથી પણ પરમાણુનું ગ્રહણ અસંભવિત છે. (તેથી પરમાણુનું અસ્તિત્વ બિલકુલ સંગત નથી...) - પરમાણુ વિશે યુક્તિની અઘટિતતા - (૬) તટસ્થ પણ પરમાણુઓ વિશે યુક્તિઓ કેમ ન ઘટે? બૌદ્ધ ઃ જુઓ, વૈશેષકદિ તમે લોકો પરમાણુને “મૂર્વ તૈરીકે માનો છો... પણ એ રીતે મૂર્ત માનવામાં તો, તે પરમાણુનું જુદી જુદી દિશાને આશ્રયીને જુદા જુદા અંશે અસ્તિત્વ માનવું પડે ! પ્રશ્નઃ તો તેવી રીતે (= જુદી જુદી દિશાને આશ્રયીને જુદા જુદા અંશે) અસ્તિત્વ માની લઈએ તો ? ઉત્તરઃ તો તો (૧) સાવયવત્વ, (૨) મહત્ત્વ, (૩) એકાએકત્વ... ઇત્યાદિ વિચારો વૈશેષિકમતે ઘટી શકશે નહીં, તો પછી તે પરમાણુઓનું અસ્તિત્વ શી રીતે સિદ્ધ થાય? ભાવાર્થ પરમાણુ મૂર્ત હોઈ તેના દિગ્ગાગભેદ માનવા પડે, અને તેમ માનવામાં વૈશેષિકમતે (૧) સાવયવત્વ આદિ વિચાર ઘટતા નથી. તે આ પ્રમાણે – (૧) સાવયવત્વ - જુદી જુદી દિશાને લઈને, જો પરમાણુનું જુદા જુદા અંશે અસ્તિત્વ માનો, જ વિવરમ્ .... 1. ૩) યોગવારમતવાલે રિ િવર્ષીતે | સીવીત્વમધૈત્વાનેછવિવાર સમત્વતિ | सावयवत्वं महत्त्वं च एकत्वानेकत्वं च तेषां विचारस्तस्याक्षमत्वात् । दिग्भागभेदे हि परमाणूनामवश्यं મૂર્ત એટલે અસર્વગત સર્વવ્યાપી નહીં તેવા પૃથ્વી આદિ દ્રવ્યોનું પરિમાણ.. પરમાણુનું પરિમાણ પણ અસર્વગત હોઈ તેને તો તમે મૂર્ત માનો છો... (આનું સ્પષ્ટીકરણ આગળ થશે...) ૨. “ક્ષમત્વાન્ તથા નિરવયવો' રૂતિ -પઢિ: | ૨. શિવપૂષ્યતિ' રૂતિ વ-પઢિ: 1 રૂ. પૂર્વમુદ્રિતે તું ‘ક્રિશ્ચિતૂર્થત' રૂતિ પઢિ:, સત્ર 7 N-પ્રતાનુસારેખ વિન્યાસ: . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy