________________
८५९ अनेकान्तजयपताका
(૫૪મ: त्वादमीषामयमदोषः, मूर्त्तत्वेन निरवयत्वायोगात् क्वचिदवस्थानेन नियमतः पर्यन्तसिद्धेः
આ વ્યાહ્યા परमाणवः ? न च निरवयवत्वादमीषां-परमाणूनामयमदोषः-अनन्तरोदितः । कुत इत्याहमूर्त्तत्वेन हेतुना निरवयत्वायोगात् । अयोगश्च क्वचिदवस्थानेन हेतुना नियमतः-नियमेन
અનેકાંતરશ્મિ તો તો તેને સાવયવ માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે – એક જ પરમાણુનો, પૂર્વદિશામાં રહેલો અંશ જુદો, પશ્ચિમદિશામાં રહેલો અંશ જુદો... એમ ઉત્તર-દક્ષિણ, ઉપર-નીચે બધી દિશામાં રહેલા અંશો જુદા જુદા... આ રીતે જુદા જુદા અનેક અંશો થવાથી તેની સાવયવતા વ્યક્ત જ છે.... (જે તમારા મતે સ્વીકૃત નથી.)
(૨) મહત્ત્વ - પટાદિ પદાર્થોની જેમ જે સાવયવ હોય, તેઓનું અવશ્ય મહત્ત્વ (=મહત્પરિમાણ) માનવું પડે.... એટલે તો તે પરમાણુને મહત્પરિણામી માનવાનો અતિપ્રસંગ આવશે ! પણ વૈશેષિકાદિ પરમાણુવાદીઓને, તેનું મહત્પરિણામ ઈષ્ટ નથી.. (તેઓ તેનું અણુપરિમાણ જ કહે છે...)
(૩) એકાનેકત્વ – તે પરમાણુને તમે (ક) એકરૂપ માનો છો, કે (ખ) અનેકરૂપ? (ક) જો એકરૂપ માનો, તો તેઓનો દિભાગભેદ શી રીતે સંગત થાય? આશય એ કે, એકાંત એકરૂપ પરમાણુનું જુદી જુદી દિશાને લઈને જુદા જુદા અંશે અસ્તિત્વ ઘટે નહીં... (ખ) જો તેને અનેકરૂપ માનો, તો તમારા અભ્યાગમની (=માન્યતાની) હાનિ થશે, કારણ કે તમે તો પરમાણુને એકરૂપ માનો છો..
આ બધાનો (સાવયવવાદિનો) વિચાર ન ઘટવાથી, મૂર્ત-દિમ્ભાગભેદરૂપે પરમાણુનું અસ્તિત્વ શી રીતે સંગત થાય?
(૭) તટસ્થ પણ પરમાણુ તો નિરવયવ (=નિરંશ=નિષ્પદેશી) છે, તો તેને સાવયવાદિ માનવાનો દોષ શી રીતે આવે ?
બૌદ્ધ સાંભળો, પરમાણુને જો મૂર્ત માનો, તો તે પરમાણુની નિરવયવતા ન ઘટે, કારણ કે મૂર્ત પદાર્થનું કોઈક ઠેકાણે તો અવસ્થાન (રહેઠાણ) માનવું જ પડે ને ક્યાંક અવસ્થાન માનવામાં તો, દિભાગભેદ ( જુદી જુદી દિશામાં જુદા જુદા અંશે સંબંધરૂપ પરમાણુનો ભેદ) અવશ્ય સિદ્ધ થશે. એટલે તેની નિરવયવતા અઘટિત છે...
- વિવરમ્ .. सावयवत्वमायाति । तथाहि-अन्य एवांश: पूर्वदिग्भागवर्ती परमाणोः, अन्य एवांशा: पश्चिमोत्तर-दक्षिणोद्मधोदिग्भागवर्त्तिन इति व्यक्तमेव सावयवत्वम् । सावयवत्वे चावश्यं महत्त्वं पटादिवत् । न च परमाणोमहत्त्वमङ्गीक्रियते तद्वादिभिः । तथा स परमाणुरेको वा स्यादनेको वा । एकश्चेदभ्युपगम्यते, कथं दिग्भागभेद: ? अथानेक इति पक्ष: कक्षीक्रियते, तर्षभ्युपगमहानि:, एकत्वेनाभ्युपगतत्वात् तस्येति ।।
૨. પૂર્વમુકિતે ‘મૂર્ણત્વે' તિ પાd:, c-પ્રતિપાત:
૨. “વાવ વત્વ મહત્ત્વ' તિ વ-પાર્વ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org