SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता पारिमाण्डल्याभ्युपगमादिति । ( ८ ) एतेन तत्समूहः प्रत्युक्तः, तेषामेव नैरन्तर्यावस्थानस्य तत्समूहत्वात् निरवयवानां च तत्त्वतो नैरन्तर्यावस्थानायोगात् सर्वत एकस्य तदपरभावा *વ્યાધ્યા पर्यन्तसिद्धेः । तथा पारिमाण्डल्याभ्युपगमादिति । एतेन - अनन्तरोदितेन परमाणुनिराकरणेन તત્સમૂહ:-પરમાણુસમૂહઃ પ્રત્યુત્ત્ત:-નિરાત:। ત ત્યાહ-તેષામેવ-પરમાનૂનાં નૈરન્તર્યાંवस्थानस्य तत्समूहत्वात्- परमाणुसमूहत्वात्, ततश्च तदभावात् तदभाव इत्यभिप्रायः । दूषणान्तरमाह-निरवयवानां च - परमाणूनां तत्त्वतः - परमार्थेन नैरन्तर्यावस्थानायोगात् । अयोगश्च सर्वतः-सर्वासु दिक्षु एकस्य, अणोरिति प्रक्रमः, तदपरभावापत्तेः-अपरपरमाणु* અનેકાંતરશ્મિ .. ८६० બીજી વાત, પરમાણુ જો મૂર્ત હોય તો તેની નિરવયવતા ન ઘટે, એવું ઉપરોક્ત ચર્ચાથી ફલિત થયું. . અને તેથી જો તેને સાવયવ માનો, તો તો તેને પટાદિની જેમ મહત્પરિણામી માનવાની આપત્તિ આવે ! પણ એવું તો તમે માનતા નથી, કારણ કે તમે ૫૨માણુનું ‘પારિમાંડલ્ય' પરિમાણ (=અણુપરિમાણ) માન્યું છે... ફલતઃ સાવયવત્વ-મહત્ત્વ આદિરૂપ દોષોનો પ્રસંગ તદવસ્થ જ રહેશે. સાર ઃ આ રીતે પરમાણુ વિશે યુક્તિઓ ન ઘટવાથી, પરમાણુરૂપ બાહ્યાર્થ તો ન જ મનાય... એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી. * પરમાણુસમૂહપ બાહ્વાર્થનો નિરાસ (૮) (૨) ઉપરોક્ત કથનથી “બાહ્યાર્થ પરમાણુના સમૂહરૂપ છે”- એ વાતનો પણ નિરાસ થાય છે, કારણકે નિરવયવ પરમાણુઓનું નિરંતરપણે (=આંતરા વિના, એકબીજાની સાથે સંલગ્નપણે) અવસ્થાન તે જ ‘પરમાણુસમૂહ' કહેવાય છે, એટલે ખરેખર તો પરમાણુઓથી જ પરમાણુનો સમૂહ બન્યો છે... પણ જ્યારે પરમાણુઓનું જ અસ્તિત્વ નથી, ત્યારે તે પરમાણુથી બનેલા પરમાણુસમૂહનું પણ અસ્તિત્વ શી રીતે ઘટે ? એટલે ખરેખર તો પરમાણુસમૂહ પણ નથી જ... બીજી વાત, ખરેખર તો નિરવયવ ૫૨માણુઓનું નિરંતર૫ણે અવસ્થાન પણ ઘટતું નથી, તો તે પરમાણુઓનાં નિરંતરઅવસ્થાનરૂપ પરમાણુસમૂહ પણ શી રીતે ઘટે ? પ્રશ્ન : પણ તેઓનું નિરંતર અવસ્થાન કેમ ન ઘટે ? Jain Education International * વિવર્ળમ્ . 2. પર્યન્તસિદ્ધેરિતિ | વિમાનમેઽસિદ્ધેરિત્યર્થ: I 3. तदभावात् तदभाव इति । परमाणूनामभावात् परमाणुभिरारब्धस्य समूहस्य अभाव इत्यर्थः ।। 4. अपरपरमाणुभावापत्तेरिति । अपरेषां मध्यभागवर्त्तिपरमाणूनां व्यतिरिक्ता ये परमाणव - स्तेषां o. ‘પરિમઙતામ્યુ૧૦’ કૃતિ -પાટ: I For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy