SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ८६१ (પશ્ચમ: < पत्तेः । ( ९ ) एवं च तन्निरवयवत्वविरोधात्, इन्द्रियाग्राह्यसमूहत्वेन तदग्रहणतो व्यवहारा જ બાબા * भावापत्तेः । एवं च सर्वत एकस्य तदपरभावापत्त्या तन्निरवयवत्वविरोधात् तेषां - परमाणूनां निरवयवत्वविरोधाद् दिग्भागभेदेनेति हृदयम् । तथा इन्द्रियाग्राह्यसमूहत्वेन हेतुनाऽणूनां तद... અનેકાંતરશ્મિ ... ઉત્તર ઃ કારણ કે તેમ માનવામાં એક જ પરમાણુનો સર્વદિશાઓમાં બીજા પરમાણુઓ સાથે (પ્રાપ્તિ=) સંબંધ માનવો પડશે... (વં સતિ) અને એ રીતે બીજા પરમાણુઓ સાથે સંબંધ થવાથી તો, તે પરમાણુનો જુદી જુદી દિશામાં જુદા જુદા અંશે સંબંધ થતાં, તેઓની નિરવયવતા ઘટી શકશે નહીં... ભાવાર્થ : જો ૫૨માણુનું નિરંતર અવસ્થાન માનો, તો તે સમૂહમાં વચ્ચે રહેલ પરમાણુનો (અપર=) આજુબાજુ રહેલ બીજા પરમાણુઓના ભાવ સાથે સંબંધ માનવો પડશે... દા.ત. હાથીદાંત વગેરે રૂપે, જ્યારે કોઈક પરમાણુ મધ્યમાં રહ્યો હોય, ત્યારે બીજા પરમાણુઓ તેની (=મધ્યપ૨માણુની) સર્વ દિશામાં રહ્યા હોય. હવે જો તે બધાનું નિરંતર અવસ્થાન હોય, તો સીધી વાત એ છે કે, વચ્ચે ૨હેલ ૫૨માણુનો સર્વદિશામાં રહેલા બીજા પરમાણુઓ સાથે સંબંધ થવાનો જ... (૯) પ્રશ્ન ઃ તો (મધ્યપ૨માણુનો બીજા પરમાણુ સાથે સંબંધ થાય તો) વાંધો શું ? ઉત્તર ઃ તો તે મધ્યપરમાણુનો દિગ્માગભેદ (=જુદી જુદી દિશાને આશ્રયીને, તેના જુદા જુદા અવયવ) માનવા પડશે. તે આ રીતે → એક જ મધ્યપરમાણુ (૧) એકદેશથી પૂર્વદિશાગત પરમાણુ સાથે સંબંધ ક૨શે, (૨) એકદેશથી પશ્ચિમદિશાગત ૫૨માણુ સાથે સંબંધ ક૨શે, એમ (૩) એકદેશથી ઉત્તરદિશાગત પરમાણુ સાથે, (૪) એકદેશથી દક્ષિણદિશાગત પરમાણુ સાથે, (૫) એકદેશથી ઉદિશાગત ૫૨માણુ સાથે, અને (૬) એકદેશથી અધોદિશાગત પરમાણુ સાથે ← આમ (દિગ્માગભેદ=) જુદી જુદી દિશામાં રહેલા પરમાણુઓ સાથે જુદા જુદા દેશે સંબંધ માનવો પડશે... પ્રશ્ન ઃ તો તેવું માની લઈએ તો ? ઉત્તર : તો તો મધ્યાણુની નિરવયવતાનો વિરોધ થશે, કારણ કે એ રીતે જુદા જુદા પ્રદેશ * વિવરણમ્ * सम्बन्धी यो भाव:-सत्ता तस्यापत्तिः - प्राप्तिस्तस्याः । यदा हि हस्तिदन्तादिरूपतया कश्चित् परमाणुर्मध्ये वर्तते अपरे च सर्वासु दिक्षु तस्य वृत्तिं लभन्ते, एवं च सर्वेषामप्यणूनां निरवयवत्वहानि:, दिग्भार्गभेदभावात् । तथाहि-मध्यपरमाणुरेकेन देशेन प्राचीप्रतिबद्धाणुना सम्बन्धमनुभवति, एकेन च पश्चिमाशावर्तिपरमाणुना । एवमन्येनोत्तराश्रितपरमाणुं स्पृशति, अन्येन च दक्षिणे प्रतिबद्धम्, अन्येनोर्ध्वदिग्भागगतमन्येन चाधोभागवर्त्तिनमिति सप्रदेशता मध्याणोः । एवं बहिर्वर्त्तिनामप्यणूनामनेनैव न्यायेन सप्रदेशता भावનીચેતિ ।। ૨. ‘નિરોધાવું' કૃતિ -પાટ: I ૨. ‘મેવાભાવાત્’ કૃતિ ૩-પાન: । રૂ. ‘શ્રિત્ય પર્૰’ કૃતિ સ્વ-૪-પાન: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy