________________
થિક્કર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
८६२
યોä I (१०) अवयव्यपि न युज्यत एव, स्वावयवव्यतिरेकेणैव तस्याभ्युपगतत्वात्,
જ ચાડ્યા ग्रहणतः-समूहाग्रहणेन व्यवहारायोगाच्च कारणात् समूहः प्रत्युक्त इति क्रिया ।
अवयविनमधिकृत्याह-अवयव्यपि न युज्यत एव । कुत इत्याह-स्वावयवव्यतिरेकेणैव-एकान्ततः तस्य-अवयविनोऽभ्युपगत्वात् परैः । ततः किमित्याह-मूर्त्तत्वेन हेतुना
- અનેકાંતરશ્મિ - માનવામાં તો તેની સપ્રદેશતા જ સિદ્ધ થશે.. આ રીતે બાહ્યવર્તી પરમાણુઓની પણ સપ્રદેશના વિચારવી...
એટલે પરમાણુઓનું નિરંતર અવસ્થાન માની શકાય નહીં. ફલતઃ પરમાણુનો સમૂહ સંગત થાય નહીં...
બીજી વાત, પરમાણુઓ તો અતીન્દ્રિય છે, ઇન્દ્રિયથી અગ્રાહ્ય છે, એટલે તેઓનો સમૂહ પણ ઇન્દ્રિયથી અગ્રાહ્ય જ બનશે... અને એ રીતે જો ઘટાદિરૂપ પરમાણુસમૂહ પણ ઇન્દ્રિયગ્રાહ્ય ન બને, તો તે ઘટાદિ વિશે વ્યવહાર જ નહીં થાય... સાર આ બધા કરણોથી બાહ્ય પદાર્થ તરીકે પરમાણુસમૂહ પણ માની શકાય નહીં..
ને અવયવીરૂપ બાલાર્થનો નિરાસ : (૧૦) (૩) બાહ્ય પદાર્થ તરીકે “અવયવી માનવો પણ યોગ્ય નથી, કારણ કે વૈશેષિકાદિ પોતાના અવયવોથી અવયવીને એકાંતે ભિન્ન માને છે, અને એટલે તે અવયવી મૂર્તિ (=અસર્વગતદ્રવ્યપરિમાણવાળો) હોવાથી, તેની પોતાના અવયવો સાથે અભિન્નદેશતા ઘટે નહીં... (અર્થાત્ જે દેશમાં અવયવોનું અસ્તિત્વ છે, તે દેશમાં અવયવીનું અસ્તિત્વ સંગત થશે નહીં...)
ભાવાર્થ: વૈશેષિકમતે (૧) તંતુરૂપ અવયવો જુદા, અને (૨) પટરૂપ અવયવી જુદો મનાય છે... આ અવયવીને તેઓ મૂર્તસ્વભાવી કહે છે... પ્રશ્ન: “મૂર્ત એટલે શું?
- વિવરVT .....
... ___5. मूर्त्तत्वेन हेतुनेति । वैशेषिकाणां हि मतेऽन्य एव तन्तवोऽन्यश्च मूर्तस्वभाव: पटाख्योऽवयવતિ |
* પરમાણુસમૂહમાં નિરાસ માટે, યોગાચારે ત્રણ કારણો બતાવ્યા : (૧) પરમાણુની જ અસિદ્ધિ, (૨) પરમાણુનાં નિરંતરઅવસ્થામાં દોષગ્રસિતતા અને (૩) સમૂહનું ઇન્દ્રિય દ્વારા ગ્રહણ ન થતાં વ્યવહારની અસંગતિ..
૨. “મૂર્ણત્વેન હેતુતિ' તિ ઘ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org