________________
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१०६८
तथाविधं तदितरानुविद्धमित्यस्तु, केवल एव पुनः को दोषः ? तन्मात्रतया न नीलादित्वम् ॥
(२१९) एवं हि न नीलमेव पीतम् । न च सत्त्वमात्रतत्त्वमेतत् । न चासदेव प्रतीतिहेतुः । प्रतीयते च तदन्यत्वेन । ततस्ततोऽन्यत् तदिति सिद्धम् । तन्मात्रताऽभावे
- ચીરહ્યા . एतदाशङ्कयाह-तदितरानुविद्धं-नीलाद्यनुविद्धमित्यस्तु-भवतु सत्त्वमेव केवल एव तदितराननुविद्धे सत्त्वे तथाविध इति प्रक्रमः । को दोष इत्याशङ्ख्याह-तन्मात्रतया-अविशिष्टसन्मात्रतया न नीलादित्वम् ॥ ___इदानीं निगमयन्नाह-एवं हीत्यादि । एवं यस्मात् न नीलमेव पीतम्, प्रतिभासभेदानुभवात् । न च सत्त्वमात्रतत्त्वमेतत्-नीलम् । न चासदेव-एकान्तेन प्रतीतिहेतुः । प्रतीयते च तदन्यत्वेन-सत्त्वमात्रभेदेन । यत एवं ततः-तस्मात् कारणात् ततः-सत्त्वमात्रात् अन्यन्नील
....અનેકાંતરશ્મિ .. અનુવેધ એવું કહેવાની જરૂર જ ક્યાં રહી? કે જેથી તમે કહેલ દોષ આવે...) | (હવેની તત્ તથવિધ.. એ પંક્તિનો ભાવાર્થ આવો જણાય છે –).
પ્રશ્ન : નીલાદિ કોઈ જુદા નથી, પણ વિશિષ્ટ સત્ત્વરૂપ જ છે (પૂર્વપક્ષીને નીલ સત્ત્વનો અભેદ સિદ્ધ કરવો છે, સત્ત્વથી જુદું નીલ નથી – એવું સાબિત કરવું છે. તેથી કહે છે નીલમાં સદા અનુવેધ હોય તો તો તે વિશિષ્ટ સત્ત્વરૂપ જ થયું. એટલે સત્ત્વને નીલાનુવિદ્ધ માનવાની જરૂર જ નથી (કારણ કે નીલ જેવું જુદું તત્ત્વ જ નથી કે જેનાથી તેને અનુવિદ્ધ કહી શકાય) કેવલ સત્ત્વ જ માનો...)
ઉત્તર : નીલને વિશિષ્ટ સન્વરૂપ માનવા કરતાં સત્ત્વને જ નીલાદ્યનુવિદ્ધ માની લો ને?
પ્રશ્નઃ (વત પર્વ=) પણ એના કરતાં તો અમે ઈતર એવા નીલાદિથી રહિત કેવળ સત્ત્વ જ માનીએ તો દોષ શું?
ઉત્તરઃ દોષ એ જ કે, કેવળ સત્ત્વ તો અવિશિષ્ટ સન્માત્રરૂપ છે, તે તો સર્વત્ર અવિશેષ હોવાથી બધા પદાર્થો એક-સમાન માનવા પડશે અને તો નીલ-પીતાદિ જે જુદા જુદા પદાર્થો પ્રતીતિસિદ્ધ છે, તે નહીં રહે. (બધા અવિશિષ્ટ સન્માત્રરૂપ સાબિત થશે...)
હવે આ જ વાતનું નિગમન કરવા કહે છે –
(૨૧૯) આવું હોવાથી, નીલ જ પીત છે – એવું નથી, કારણ કે નેલ-પીત બંનેનો પ્રતિભાસ જુદા જુદા રૂપે અનુભવાય છે. (આમ, પ્રતિભાસભેદ અનુભવસિદ્ધ હોવાથી, નીલ-પીતની જેમ, નીલ-સનો પણ કથંચિભેદ માનવો જ રહ્યો...).
એટલે નીલાદિ, માત્ર શુદ્ધ સત્ત્વરૂપ નથી. પ્રશ્ન : સતુરૂપ નથી તો તે અસત્ થશે. ઉત્તર : ના. કારણ કે એકાંતે અસતુ, તે શશશૃંગની જેમ પોતાની પ્રતીતિનું કારણ બની શકે
૨. દૈતન્યત્વે ૨ ત(?)સર્વ' રૂતિ -પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org