SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ १०६९ अनेकान्तजयपताका (પશ્ચમ: ........... तदेव तत् । तत्रैव किं मानमिति वाच्यम् । (२२०) हन्त तथाऽनुपलम्भ एव । सोऽसिद्धो दूरोपलम्भेन । कोऽयम् ? अनीलादिरूप इति, य एव तन्निश्चयाजनकः । (२२१) स ... રિધ્યાં ... मिति सिद्धम । तन्मात्रताऽभावे सति तदेव-नीलाद्येव तत्-नीलादि । एवमपि किलैकस्वभावत्वसिद्धिरित्येतदाशङ्कयाह-तत्रैव-सन्मात्रताऽभावे किं मानमिति वाच्यम् । हन्त किमत्रोच्यते ? तथा-सन्मात्रत्वेन अनुपलम्भ एव मानमिति । एतदाशङ्कयाह-सः-तथाऽनुपलम्भः । किमित्याह-असिद्धः । कथमित्याह-दूरोपलम्भेन सन्मात्रस्येति भावः । कोऽयं-दूरोपलम्भः? અનેકાંતરશ્મિ નહીં. (શું શશશંગની કદી પ્રતીતિ થાય છે ?) જ્યારે નીલાદિની તો, સન્માત્રથી ભિન્નરૂપે પ્રતીતિ થાય છે જ. (તો તેવા પ્રતીતિસિદ્ધને અસત્ શી રીતે કહેવાય ?) એટલે સન્માત્રથી નીલ તે જુદું છે, એવું સિદ્ધ થયું. (આમ, નીલ-સનો ભેદ સિદ્ધ કર્યો. હવે તે બંનેનો અભેદ સિદ્ધ કરવા ગ્રંથકારશ્રી કહે છે ) એકાંતવાદીઃ જો સત્ત્વરૂપ અને નીલાદિ જુદા હોય, તો નીલાદિ સન્માત્રરૂપ નહીં રહે, તેઓમાં તેનો અભાવ થશે અને તો નીલાદિ માત્ર નીલાદિરૂપ જ સિદ્ધ થશે (અર્થાત્ નીલ નીલરૂપ જ, પીત પીતરૂપ જ – એમ દરેક વસ્તુઓ પ્રતિનિયત એકસ્વભાવી જ સિદ્ધ થશે) અને એટલે તો ખરેખર વસ્તુની એકસ્વભાવતા જ સિદ્ધ થશે... સ્યાદ્વાદી: પણ ઊભા રહો... તમે કહો છો કે, નીલાદિમાં સન્માત્રતા નથી. પણ તે વાતમાં પ્રમાણ શું? એ પહેલા કહો. (૨૨૦) એકાંતવાદીઃ અહીં તો શું કહેવાનું? સીધી વાત છે કે, નીલાદિનો સન્માત્રરૂપે ઉપલંભ (=સાક્ષાત્કાર) થતો નથી, એ જ તે વાતમાં (ત્રનીલાદિ સન્માત્રરૂપ ન હોવાની વાતમાં) પ્રમાણ છે. સ્યાદ્વાદી: નીલાદિનો સન્માત્રરૂપે ઉપલંભ નથી થતો – એવું તમે જે કહો છો તે સિદ્ધ નથી. કારણ કે નીલ વસ્તુ પડી હોય અને તેને દૂરથી પ્રમાતા દેખતો હોય, ત્યારે તેને (=પ્રમાતાને) તેનો માત્ર સરૂપે જ (રૂદ્ધ સત્ એવો જ) બોધ થાય છે... આમ, નીલાદિનો સન્માત્રરૂપે બોધ થાય છે જ ને? (તો તમે કહેલું શી રીતે પ્રામાણિક કહેવાય ?) વિવરણમ્ - 124 તન્મત્રતાડમાવે સતિ નીના સન્માત્રતા માવે સતીતિ || 125 नीलायेव तत्-नीलादीति । नीलं नीलमेव पीतं पीतमेव, एवं सर्वत्र, इत्थमप्येकस्वभावत्वमेव वस्तुन इत्यभिप्राय: परस्य ।। ૨. “તન્મત્રતાભાવે સત તત્રતામાવે તેવ’ તિ ટુ-પાઠ:. ૨. ‘ક્રિમિટ સિદ્ધ:' રૂતિ ટુ-પાઠ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy